SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જે સિરિ રચી રચી બાંધતા, સાલું ......... તે પાગ રે, તે નર પોઢયા રે પાધરઇ, ચાંચ દિઈ સિરિ કાગ રે-૩૧ મા જે નર ગંજી રે બેલતા, ક x x x જેસંગ સરિખ રે રાજિઓ, બાલી કર્યો તિહાં રાખ રે.-૩૯+માત્ર નરસિંહ મહેતાથી ગે ક્યાંય જૂના આ કરચિત પરંપરાપ્રાપ્ત સ્મશાનવિલાપમાં ૩ષભદાસની પિતાની એક માત્રા પણ હશે ખરી ? બીજે છેડેથી વિચારમાં પડી જઇયે એવા દાખલા ઊતા. બ્રાહ્મણું પ્રતિનિધિ દેવબોધિ સમસ્યાઓ પૂછે છે અને જૈન પ્રતિનિધિ હેમાચાર્ય કુમારપાલની રાજસભામાં તેના ઉત્તર આપે છે (પૃ. ૧૮૧૧૮૧ અઢાર સમસ્યાઓ આપી છે). તે વાંચતાં આપણને એમ લાગે છે કે આ શું આપણે સામળભટ્ટને તે નથી વાંચતા ? આમ બીજે પણ અનેક સ્થળે લાગ્યા વગર ન રહે એટલી એ બેની સમાનતા જણાય છે. ઉષભદાસના ઘણા દૂહા ચઉપજી અને ખાસ કરીને કવિત સામળની લઢણને અને સામળની શબ્દ અનાને એટલાં તે મળતાં આવે છે કે અકબરે હીરવિજય શિષ્યને હીરસવાઈ કલ્યો હતો તેમ સામળને અષભસવાઇ કહેવાનું આપણને મન થઇ જાય છે. માત્ર 2ષભની કૃતિઓમાં જે લોકપ્રિય ઢાળનાં મીઠાં અસરકારક પદે જોવામાં આવે છે તે એની કવિત્વ પદ્ધતિને અંશ સામળમાં નથી. પુસ્તકો વગરના અને વાંચતાં આવડે નહીં એવા શ્રેતાઓને માટે રચાયેલાં સાહિત્યમાં હામર મહાભારત કે જાતકમાલાથી માંડીને સામળ લગી કે આજે પણ ગામડાના ભાટભવાયા અને થકે લગી કેટલાંક લક્ષણ સર્વસામાન્ય હોવાનાં જ. આગળ આગળથી એ લક્ષણે જે જરાતરા ફેરફાર સાથે ચાલ્યાં આવે, તે આગળ આગળ - - - - - - - - - - * પૃ. ૧૪–૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy