________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા. ત્રિણિ લાખ અસવાર જ હતા, પંચ સહઈ ગયવર ગાજતા લાખ દશ પાયકને ધણી, કુંમરનિરંદ કર્યો રેવણ ૩૧ બાંધ્યો નૃપતિ અવલઈ બધિ, ચાલ્યા ગૂજરકેરઈ સંધી " આવી બઈ પાટણમાંહિ, વેગ બનેવી આંણે ત્યાંહિ ૩૨ કુમારપાલ મચાર્યો ત્યાંહિ, લા પૂરણ સમાસુ માંહિ સબલ કે.ધઈ મનમાં કહ્યું, કિસ્યુ કરઈ જો પરવસિ પડો ૩૩.
ઢાલ રાગ આશાફેરી અવસર આજહેરે, એ દેશી પરવસિ બહુ ખમઈ રે, પણિ લેખઇ નહીં. નિરધાર નવિ પામઈ મુગતિ દુવાર, નવિ થાય મુરપતિ સાર વ્યંતર ભુવનપતિ અવતાર ,
૩૪. પરવસ દૂખ ખમતા અતિ ભારી, ટાઢિ તાપ સિર ભારે ભુખ તરસ ખમતા નર પેઠી, ઉપરિ સહકતા મારો ૫ ૩૫ પરવટ વચન ખમતા નર કેતા, જણ જો(ય)ણા સે જાય કંસ મસા મચ્છ કરાઈ કેતા, રણિ સહઇતા લોહ ધાય ૩૬ પરવસિ સ્ત્રી સંગ વિના ભાજઇ શ્રેણિક મચ્છ ન ખાય વિણ પાંઈ વ્રત પરવસિ પાલઇ, લેખઈ તે ન ગણાય ૩૭ મન વિણ તપ જપ કિરિ ખોટી, કટ કષ્ટ કરિ જઈ મન વિણ દાન દઈ તે મૂરખ, મુગતિપુરી નવિલી જઈ ૩૮ મન વિણ છવ ઉગારે જગમાં, કાલગસૂરીએ નામ મન વિણ દાન દઈ તે કપિલા, બેડુનાં ન સર્યા કામ ૩૮
પરવસિ ખમતા પ્રાણુઆ, મેક્ષતણું ફલ ન વિણ નર પંખી પશુ, કષ્ઠ મ કરો ૧ ઘણું.
હોય; કેય. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org