________________
૨૪૪ ઋષભદાસ કવિ કૃત.
‘આ. કા. જલ તકર ઘી તેલના એ, ભાજન ભાવિ સંકિ તે; ઉધાડા નવિ મુંકત એ, જીવ પડઇ અસંખ્ય છે. ૮૪ સડ સાલડી પિપટા એ, પંજર ન રાખઈ રાય તે; બંધન સહુનઈ દેહેલું એ, સુખ સહુ નઈ જ સહાય તે, ૮૫ પાંચ અતીચાર ટાલતે એ, કંદર્પ રાગ કુંભાખિ તે. કાય કુચિષ્ટ પાપપગરણ, ભગઈ બહુ અભિલાખ તે; ૮૬
એ વ્રત લાંબું આઠમું, –મું સેય નિધાન; સામાયિક વ્રત પાલીઈ, રાખી ચાખું ધ્યાન. ૮૭
હાલ. કાજ સીધાં સન્ન હવઈ સાર-એ દેસી-રાગ-સામેરી. સામાયક વ્રત નૃ૫ પાલઈ, કીધા કઠિણ કર્મ તિહાંગાલ; નિત્ય સામાયિક બિ કરતે, મુખ્ય નીમ ત્રત ૨પ ધરત. ૮ એહન પાંચ અતીસાર આખઈ, મન વચન કાયા થિર રાખઈ; જેણઈ આરત રૂદ્ર ધ્યાન ધ્યા, તેણઈ મુગતિ નહુ પા. ૮૮ અણુ પૂજઈ આ ચાલઈ, મુખિ ઉઘાડઈ બેલ આઇ; એમ અગી અતીચાર આવઈ, પરભવિ જાતાં નવિ કાવઈ.
દૂહા. પરભાવિ જાતાં તે સુખી, જે વ્રત પાલઈ સાં; કરણ પણઈ નૃપ નવિ ચ, સુણ તે અધિકાર. ૮૧
. ચઉપઈ. એક દિવસ સાકંભરી રાય, પૂરણ નામિ તે કહવાય; કુમારપાલ બગનિ ભરતાર, તેહનઈ ગજરથ અશ્વ અપાર. દર
૧ ૫. ૨ મણિ. ૩ એક અવસરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org