________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
- ૨૪૩
હૃહ.
!'
કર્મ પનર નૃપ પરિહરઈ, ઘરઈ સુધર્મ વિચાર; અષ્ટમ વ્રત અંગિ ધરઇ, સફલ કરઈ અવતાર.
હાલ. - તું ચઢીએ ઘણુ માન ગજે-એ દેસી-રાગ ધનાશ્રી. વ્રત આઠમું ઈમ પાલત એ, ટાલઈ અનર્થદંડ તે; ખેલા નાટિક પિખણું એ, નવિ જૂઈ પાખંડ તા. ૭૫ વાવ છોલી નવિ ખેલતે એ, નૃપ મન વારઈ આપ તે; સેગુંજ બાજી સોગઠાં એ, નહીં નૃપ તેહનું પાપ તે. ૭૬ ના નવિ ખેલઈ જૂવટું એ. ન કરઈ ગુણની હાણિત તે; નપ નલ દવદંતી પાંડવા એ, દૂતઈ દુખીઆ જાણું છે. ૭૭ રાજકથા નઈ સ્ત્રી કથા એ, ભક્ત કથાને ત્યાગ તે; દેસ કથા નૃપ જે કરઈ એ. . .. ••• • • ૭૮ હીંચેલે નવિ હીચતે એ, જલઈ ઝીલઈ હેય તે; પાપ કરતાં પ્રાણીઓ એ, મેક્ષ ન પોતે કય તે. ૭૮ ભીંસા ઘેટા બેકડા એ, કુકટ નઈ માંજાર તે; ભલ વઢતા નવિ જીવતે એ; એ પેખે સુર સાર તે. ૮૦ ચેર સતી નઈ બાલતા એ, નૃપ નવિ જેવા જાય તે; મન મયલું એણુઈ થાનકઈ એ, અશુભ કર્મ બંધાય છે. ૮૧ ચિહું ભેદે અનર્થડ, ટાલઈ જાણું અસાર તે; આર્ત ધ્યાન ન રૂદ્ર ધ્યાન, પાપપદે હથીયાર તે. ૨ ભાટી કણહ કપાસીઓ એ, નીલ કુલિ જલ જે તે કાજ વિના નવિ ચાંપતે એ, કુંભરનિદહ તેહ તે. ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org