________________
૨૪૦
આ
કા, *
ઋષભદાસ કવિ કૃત. પંચ અતિસાર ઈડઈ તેહ, ધન ધાન નઈ મંદિર જે; સોનું રૂપું સાતે ઘાત, દુપદ ઉપદની જે જાતિ. ૪૪
દૂહા, પંચ અતિચાર પરિહર, આરાધઈ વ્રત સાર; છઠું વ્રત અંગિ ધરઈ છમ પાંઈ ભવપાર,
ચઉપઈ છઠું વ્રત નૃપ પાલઈ આજ, ચિહુંદસિ માંન કર મહારાજ; પાંચ અતિચાર ટાલઈ જેહ, ઉંચા નીચાં ત્રીચ્છા તેહ, ૪ હવઈ સાતમું વ્રત વિચાર, ભોગ પ્રભાગ નાંમઈ સંભારિ; કુમારપાલ પાલઈ ગઈગહી, ચઉદ નીમ સંભારઈ સહી. ૪ સચિત એક જે નીલાં પાન, બીડા આઠતણું તે માંન; દિવ્ય આઠ લિઇ ધરી વિવેક, ચાતુરમાસ વિગય વૃત એક. ૪ સદા લિઈ એકાસણ આહાર, નિશા સમય કરે ચઉવિહાર; નીલાં પાન ચઉમાસઈ નહીં, અભક્ષ દેષ ન લાગઈ કહીં, કે એક દિવસ નૃપ કુમનિરંદ, ભજન ભુજઈ નરને ; દેખર મીઠાં કરતાં આવાર, મંસ સાંભર્યું તેણીવાર. ૫ પશ્ચાતાપ કરઈ નરનાથ ચિંત, જાણઈ પાડું મુખના દત; અચ્ચે અવિચાર અવકીકરી, ગુરૂ પાસઈ આવ્યો પરવરી ૫ નિજ ગુરૂ આગલિ કહી કથાય, હેમસૂરિ કહઈ સાંભલિ રાય; દત ઉપરિ તે કરઈ ક્રોધ, ન સૂ જેણુિં ગુરૂને બેધ, ૫ મંદિખેણુ નઇ ધમિલ જે, દઢ પ્રવારી નર કહીઈ તે; આરામ નંદન સહમું જોઈ, કાષ્ટ ભક્ષણ ન કરતા સેય. ૫ ‘જ ધીર. ૨ એમ ચીર. ૩ અંગઈ. ૪ આપઘાત ન કરતા સે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org