________________
ne
સદીના ઉત્તરાધના જાણીતા જૈન કવિ-સ’વિજય (સિહાસન ખત્રીશીના કર્તા ), ગુરુવિજય (કર્મચદ્ર વંશાવલિ પ્રબંધના કર્તા), હેમવિજયગણિ (કમાવજય રાસના કર્તા), નયસુંદર (નલદમયંતી ચરિત્રના કર્તા), કનકસુ ંદર (સગાલશા રાસના કર્તા), સમયસુંદર નલદવદંતી રાસ અને વસ્તુપાલ તેજપાલ રાસના કર્તા), આદિમાંથી કેટલાક ઋષભદાસની સાથે સારી પેઠે સંબંધમાં આવેલા હશે. અને ઋષભદાસ પેાતાના આગળ થઈ ગયેલા જૈન કવિઓમાંથી લાવણ્ય સમય (વિમલ પ્રાધ આદિના કર્તાઃ-૪, ૧૫૨૧ છેલ્લી મળી આવેલી કૃતિ ૧૫૮૯ની છે), લીંભે, ખીમે, તથા એ. વ્હેલાંના દેપાલ વગેરેને સમાનપૂર્વક સ્મરે છે. કુટુંબ મોટું તથાપિ સંસ્કારી અને ધર્મ તથા સાહિત્ય-રત હતું અને વળી તે સમયના ઉત્તમ સાધુ અને પુરુષોની સત્સંગતિમાં રહેનારું, એટલે ગર્ભશ્રીમંત ૠષભદાસે વ્હેપાર અને કુટુ બવ્યવસ્થાના ભાર સુપાત્ર માણસે અને લાયક કુટુમ્બીએ ઉપર રાખીને પેાતાનુ આયુષ્ય ધર્માચાર અને પાન પાન લેખનમાં જ માટે ભાગે ગાળેલું હશે એવા તર્ક એમના વિશે યાગ્ય જણાય છે. એમની કૃતિઓમાંની એકથી વધારે એમના જ હસ્તાક્ષરમાં પણ મળી આવે છે.
૪. આ રાસ વિશે એકબે મુદ્દા.—જૈન સાહિત્યમાં રાસને નામે ગણાતી કૃતિઓની સખ્યા મેટી છે, અને તેમાંથી હજી થોડી જ પ્રસિદ્ધિમાં આવેલી છે, એટલે આ જાતની રચનાનાં સામાન્ય લક્ષણા બાંધવાનું કાર્ય અત્યારે થઇ શકે એમ નથી. પરંતુ કવિની પેાતાની પ્રતિજ્ઞા ઉપર ૨૭ કલમમાં આવેલી છે તે પ્રમાણે જ એમણે આ અને પેાતાના ખીન્ન રાસે રચેલા છે. કથાભાગ કે વસ્તુ ગણુ છે; નીતિના અર (અહિંસા), શીલ, દાન, તપ આદિ જે સિદ્ધાન્તા ઉપર જૈન ધર્માં ખાસ ભાર મૂકે છે, તેના ોધ કરવા અને જિન મતના મહિમા ગાવા, એ જ આ રાસને પ્રધાન વિષય છે. પેાતાનું કવન વિસ્તારવામાં જૈન કવિઓ પોતપોતાની વિદ્યા રુચિ આદિ પ્રમાણે માગલા ગ્રંથા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org