________________
મ. . ૮ શ્રી કુમારપાળ રાસ.
- - ૨૧ સ્વામી એ દૂખ એણઈ સંસા, ખિખિણુંસાઈ હઇએ મંઝારિક ગુણથીકહતે મુઝદુખ આજ, પુત્ર સનેહ સાલ મહારાજ. પર રાય કહઈ સુણિ ગુણત્રીમાત, તુઝનઈ એ કુણઈ ભાખી વાત;"15 તેહને તે આણે હામિ, વિણ સમઝે રૂઈ કણ કમિ. ૫૩ વામદેવ તેડી તેણીવાર, ભૂપઈ પુછG સકલ વિચાર; તેણુઈ વાત તિહાં માંડી કરી, ઇંભારપાલ નૃપ સુણ સહી. ૫૪ રત્નદીપથી વલીઆ જસઈ, વાહણ ડુંગર ખેલ્યા તસઈ નવાં પંચસઈ પહલાં તિહાં, અનપાન ખૂટાં તે માંહિં.૫૫ તે દુખીઆ નર દીઠા જસ, કુબેરદત્ત બે તિહાં તસઈ, આપણુ ખાછમ નીર અપાર, એ ભૂખ્યાં કિમ લીજઇ આહાર. ૫૬ પર ભૂખ્યાં જે જમી આપ, એ જગમાંહિં મોટું પાપ;
આ અંન અનઈ સુખડી, પ્રથમ બધાં પુણ્યની પડી. " આપ્યું અને સુખી સહુ થાય, પુણ્ય તિહાં એક લહ્યું ઉપાય ન નવિ ચાલઈ આઘાં જઈ શેઠ, ડુંગર દીઠ તસઈ. ૫૮ વાણા –બ ઢેલ વાચાલ, ભારંડપખી ઉડયા સમકાલે તેણુઈ પવનઇ ને ચાલ્યા વહી, સહુકે એમઈ આવ્યા સહીં. પટ અનપાન વિના તિહાં શેડ, કહીયરિંઇ તે જીવસ્યઈ મેટિ અસી વાત જવ મંત્રી કહી, કુમારપાલ બોલ્યો ગહઈગહી. ૬૦ જસપુણ્ય ઈતર્યા વાહણ હજાર, તેણુઈ કીધી બહુ માનવ સાર; ફતેહનું દુખ ભમ કરે લગાર, તે છવાઈ છઈ સહી નિરધાર. ૬૧
' ૩ડી. પ૭
તે જીવઈ જઈ શુભપરિ, તેહનઈ ન વાય પ્રાંહિ તે જગિ સાતનું, વચન તે સાચું
૧ પહેલાં ૨ ચ. ૩ તેહ તા. ૪ જગમાં.
ઉવાય; થાય. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org