________________
२०५
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ધર્મ એ યુગલ જે જીન કહ્યા, મુનિવર તણેરે વલી દસ પ્રકાર છે; શ્રાવક ધર્મ પ્રકાશીલ, અંગિ ધરે 7પ વ્રત જે બારતે-બુ. ૨૭
હહા.
૨૮
ગૂરૂ વચને નુપ હરખીલ, અંગિઈ ધરઈ વ્રત બાર; સમકિત મ્યું આરાધતું ચૂકઈ નહીં નીરધાર. ૨૮ શ્રી મુનિ હેમસુરિંદ મુખિ, નૃપ કીધું પચ્ચખાણ; ટીપ પરમાણિઈ જે લિખ્યાં, તે સઘળું પરમાણુ ત્રિણિ તત્વ આરાહીઈ. શ્રીદેવ ગુરૂ નઈ ધર્મ સમકિત સુંધું રાખીઈ, મલહીઈ શિવસમ્મ. ૩૦ દેવ શ્રી અરિહંત છઈ, દેષ અઢારઈ દૂરિ; ચિહું પ્રકાર સદહઈતાં, અષ્ટ કમ કરઈ ચૂર. ૩૧ નામિ જિન પહઈલું નમું, ભાવ જિના ભગવંત; દ્રવ્ય જિન ચઉથી થાપના, સહું એવું એક ચિત. ૩૨ લબધિ અયાવિસને ધણી, વાણુ ગુણ પાંત્રિસ; સસરણિ બઠા પ્રભુ, જગત નમાવઈ સીસ.
અતિશય ચઉતીસ જીન તણાં, પંગિ દિઈ ઉપદેશ
વયર વિરોધ સમાવતા, ટાલ રસયલ કિલેશ. ૩૪ દેવ અરિહંત અ નમું, ગુરૂ વંદુ નિગ્રંથ; ગુણ છત્રીસઈ ભતા, મુનિવર છે મહંત. ૫ પાંચ ઇંદ્રી વસિ કરઈ, નવ વિધ બંબ સાર; ચાર કષાય પરિહરઈ, મહાવ્રત પંચ ધાર. ૬ ૧ મિ. ૨ સક્ષ. ૩ તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org