________________
કરી તસલીમ ને ઊભેા થાય રે, ઊભા રહીને વાંચે ત્યાંહિ ?, મકીમ ! કહ્યા તુમ મેરા કીજે રે, અજર મત કરે તુમ ઇસ ારા રે, મકીમ મુકે ભૈરવને આલે રે, કાઢવાં ખાંદ તિાં સા રાતિ ફૈ,
ઘેટિક પચસે' ધરથી આણ્યા ૐ, મુકી નારીએ બંધન કાપી રે,
*
x
મસ્તક મૂકી હાથે સાય રે; નામ હુમાયુંનું લિખિયું માંહિ રે. નવ લખ ખાંદ ભરવકુ’ દીજે રે; દીઠી ઉપર અજમુખી મેહેારા રૂ. ૧૦ તિહાં વાણીએ જીવ ચલાવે રે; જાઓ, જાતાં ન રહિસ્યા વાંઢિ રે. ૧૨ આલ્યા તેહુને કરમી ણ્યા રે; વચ્ચે બાંધી માહાર તે આપી ૨.+૧૩
Jain Education International
X
X
બસ. હુમાયું સુધીના મુસ્લિમ સમયની એક સિહા રેખા જોઇ લીધી. હવે હુમાયુ પછીના મુધલ સમયની ઉજ્જ્વલ બાજુ જોઇયે. અને તેમ કરવા માટે આપણે મૂલ વિષયને પાછા વળગિયે. શષભ ગૃહસ્થ રહીને પણ કવિ થવા પામ્યા તેનું બીજું કારણુ સમઝવા પ્રયત્ન કયેિ, હિંદના ઇતિહાસમાં અને આખી દુનિયાના રાજાઓના વર્ગમાં અકબરનું સ્થાન કેટલું તે ઊઁયુ છે તેની નિર્દેલ બુદ્ધિના ઇતિહાસકાએ પણ હજી યચાયાગ્ય તુલના કરી નથી. સદ્ગત વિન્સેન્ટ સ્મિસ, મારલાન્ડ આદિ આ ઝમાનાના ઇતિહાસકાની શેાધકવૃત્તિએ હવે અકળ રના સમયની એટલી તે। વિગતે નવેસર ભેગી કરી ગાઢવીને નવા પ્રકાશમાં આણી છે, કે આપણે હવે એ મહાનુભાવને દુનિયાના મેટામાં
૯
+ શ્રી હીરવિજયસૂરિ રાસ (૦ ૫ –પૃ. ૨૭૭–૮૦). ઘેાડા, વાટ ખર્ચી, આદિખાનેમાંના કેટલાકે પોતાની શાખ વડે મેળવ્યું હાય, ધણાને અલવરના મહાજને આપ્યુ હોય; અર્ધું જ એકલા ભૈરવશાએ પુરૂ પાડયું એમ માનવાની અગત્ય નથી, એ ગમે તેમ હા, લોકવાયકા તે આ ભીષણુ–કરુણુ બનાવ આવી રીતે તેને બધા જા ભવજ્ઞાને એકને જ આપે એ કુદરતી છે.
પરિમે
For Private & Personal Use Only
www.jainelibrary.org