________________
નાખવાને માટે ઉત્તર દિશામાં તગડ્યાં. અને તેમાંથી બે નવ લાખ " એક જણને આપ્યાં,–જાએ આટલાં “ ખુરાસાન ” માં વેચીને જે ઊપજે તે નાણું લઈ આવો. હુમાયુના દરબારીઓમાં ભૈરવ શા” નામે એક શ્રાવક હશે, હીરવિજયના અનેકાનેક ધનાઢય શિષ્યોમાને એક; તે “ પરધાન” જેવા કેઈ અધિકાર ઉપર પણ હશે એમ જણાય છે; કદાચ (મુઘલ સલ્તનતના જાણીતા બંધારણ પ્રમાણે) અલવરને તે વખતને માંડવિયે શેઠ જ એ ભરવશા હશે. આ બાનોને કુદરતી રીતે જ એવી તો બેકાળજી રાખવામાં આવતાં, કે તેમાંથી રોજ સંખ્યાબંધ મી પણ જતાં. ૧ અલવરમાં એક હવારે હુમાયુએ હૈં નિમિત્તે “સ્વશાને પોતાની મહારછાપ સોંપી તુરત એ ઉદાર અને છાતીને આઘા શ્રાવક તેને લાભ લઈને પાનશાહી ફરમાન લખી ઉપર મહોર છાપ વગેરે તમામ યથાયોગ્ય સંપૂર્ણતા ઊપજાવીને તે ફરમાન પેલા “ખેજ ભકીમના હાથમાં ધરી દીધું. તે કુરમાન દેખાયું ત્યહિ રે, બેજ મકમ બેઠા છે જ્યાંહિ રે. ૮
૧ કવિ કહે છે “દસ વીસ.દશ વશ કે ચાળીશ પયાશ જ જે રોજ મરતાં હતાં, તે ખુરાસાનમાં વેચવા માટે જૂદી પડેલી અને ભેરવશાએ છેડવેલી સંખ્યા “નવ લખ” નહીં. એક લાખ પણ નહિં, હજાર બે હજારથી વત્તી ભાગ્યે હેય. “નવ લખ” એટલે કવિતામાં “જેનાં લાખ લેખાં થાય” એટલ, અર્થાત્ સંખ્ય. માળવા ગુજરાત સેરઠમાંથી પકડેલાં બાનોની સંખ્યાને કવિતામાં “નવ લખ” એટલે અગણિત કહેવી એમાં ઝ ઝી અતિશક્તિ નથી. આમ હજારો બાન પકડાય એ તે મુસ્લિમ વિજયી સવારીઓને સૈકાઓથી બનેતે રહેલ પરિચિત બનાવ હતો. મુઘલ શહેનશાહતની અકબરશાહથી શરુ થતી જાહેજલાલી તળે પહેલાના મુસ્લિમ સમયની અત્યંત કાઘિોર કેટલીક પાતાલ ઊંડી રેખાઓ છે, તેમાં આ પણ એક ભૂલી ન શકાય એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org