________________
મેં ગાયા હતશિક્ષા રાસ, બ્રહ્મસુતાએ શ્રી ગુરુ નામે અતિ આનંદ,
વ
ભરતમહુબળિ રાસમાં કવિ જણાવે છે કે ખંભાતના ખભનગર, ત્રંબાવતી, ભાગવતી, લીલાવતી, કર્ણાવતી, એમ~~
આશ;
પુરી વિજયસેન સુરીંદ. ૧૮
*
ઇસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ. વહેલ વરઘેાડા વીંજણા, મંદિર જાલિ ભાત, ભાજન દાલને ચૂડલેા એ સાતે ખંભાત.+
ઋષભદાસના હીરવિજયસૂરિ રાસમાંથી મળતી એક બીજી અતિહાસિક વિગત અહીંજ આપું છું. હુમાયું પાતશાહની ગૂજરાતમેરઠની ચડાઇને લગતી એ હકીકત હૃદયદ્રાવક છે. એ હુડાઈ દરમિયાન લાખે। બાન બાંધીને ગુલામગિરીમાં જ્યાં વેચી શકાય ત્યાં વેચી
* સદ્ગત શા ભીમસી માણેક પ્રકાશિત હિતશિક્ષા રાસ (ઇ. સ. ૧૮૯૫), ઢાળ ઉપાંત. આ (અને આ રાસમાંના બીજા અવતરણું આવશે તે સર્વની) ભાષા ઋષભદાસના સમયની ભાષા નથી. પ્રકાશકે કાં તે અર્વાચીન પ્રતઉપરથી રાસ છાપેલા, અગર જૂની ભાષાને અવૉચીન (અને સામાન્ય વાચકને માટે) સરલ બનાવીને તે છાપ્યા. આ અવતરણુમાંની જ કેટલીક પક્તિ હીરવિજયસૂરિ રાસમાં આવે છે, તે (આ પ્-પૃ. ૩૧૬-૮) વિ. સં. ૧૭૨૪ની પ્રત પ્રમાણે તેમાં છાપેલી હાવાથી તેમાંની ભાષા જૂની છે, જો કે એ પ્રતિને પશુ વિના સમયથી આશરે અને સૈકાનું અતર, અને વળી તે અર્ધ સૈકા એ જ, કે જે દરમિયાન આપણી ભાષાએ પોતાનું હાલનુ રૂપ ઝડપથી પ્રકાશ્યું હતું. મ્હાં વક્તવ્ય આ છે કે પ્રેમાનંદ ચુગથી ત્રીસ કે વધારે વર્ષ જૂની કૃતિઓ છાપવાને માટે બનતાં સુધી પ્રેમાનયુગ પહેલાં લખાયલી પ્રતિએ મેળવવી જોઇએ.
+ ૦ ૩, ૬, ૧૦૩-૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org