________________
કવિત્ત કાવ્ય કલેક મેં દુહા, કવ્યા કવિ જિઈ આગઈ હુઆ, સરસ સુકોમલ આયા જેહ, રાસમાંહિ લેઇ આયા તેહ. ૬૨ એણપરિ બાલ ઘણું મનિ ધરી, રાજકીગુણમાલા કરી* સિદ્ધ ... ... ... ... ... બ્રહ્મસુતાઈ સાર મુઝ કરી. ૬૩
આ પ્રકાશન વિ. સં. ૧૮૧૫ ની અને વિ. સ. ૧૯૮૨ ની એમ બે પતિ ઉપરથી કર્યું છે; પહેલી પ્રમાણે આ રાસ છાપ્યો છે, અને બીજીમાંથી પાઠાંતર નોંધ્યા છે. બંને કાર્ય શુદ્ધિ માટે કાળજી પૂર્વક થયાં જણાય છે; પણ ખુલ્લું છે કે વિ. સં. ૧૬૯ર ની પ્રતિ જો સારી અને સંપૂર્ણ હતી અને તે વાપરી શકાય એમ હતું તે તેને જ મુખ્ય ગણીને પુસ્તક તૈયાર કરવાથી જૂની ભાષાના અને ભ્યાસીને ઘણું વધારે લાભ મળત; કવિ ઋષભદાસને પણ વાંચક વધારે ન્યાય આપી શકત.
૩ કવિ નષભાસ શ્રાવક, આપણા જૂના વાડ્મય પ્રવાહમાંના પરાણિક ફાંટામાં જેમ ઘણાખરા કર્તા બ્રાહ્મણે છે, કાયસ્થ, સેની, વાણુવા, કણબી, “ભગત,” અને બીજા વિરલ છે, તેમ તેના જૈન ફાંટામાં ઘણાખરા કર્તાઓ સાધુ થઈ ગયેલા માણસો છે, ગૃહસ્થાશ્રમમાં રહીને કવિ તરીકે કીતિ જીતનારા વિરલ છે. સુરેપના મધ્યકાળમાં તેમ આપણા દેશના એ યુગમાં વિદ્યા વિદ્યાવ્યસન અને સર્જન લેખન, ધર્મનાં કર્તવ્યોને આશ્રમ એક વા બીજે રૂપે ગ્રહણ કરેલો હોય તેવા વર્ગોનાં માણસને જ સાધ્ય હતાં; એ કુંડાળા બહારના માણસોને હાલના જેવાં સાધ્ય હતાં નહીં, એ સ્પષ્ટ છે. અનેક પ્રકારનાં સાહિત્ય વંચાય ગવાય ભજવાય, અને ટોળેટોળાં તે સાંભળીને રીઝે, એવી વ્યવસ્થાએ આપણું દેશમાં અનેકવિધ અને એકંદરે સારી હતી. પરંતુ શ્રવણ અને ચિત્તરંજન ઉપરાંત અભ્યાસ અને મનન અને સ્વયં.
* આ રાસ ખંડ ૨ જે, પૃ. ૧૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org