________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
વીસ. ૭૨
વ્યાર;
દુહા. સામુદ્રિક શાસ્ત્ર કહ્યાં, એ લખણ વલી લક્ષણ નીતિ શાસ્ત્રમાં, ભાખ્યા દસ
અકેકુ સહ, બગ તણું, ચરણાયુદ્ધનાં પંચ લખણ વાયસ તણાં, સ્વાન તણું ત્રિણિ ગુણ ગર્દભ તણા, પ્રધાન પુરૂષના એકેક ગુણ આઠે તણું, લી જઈ નર હંસ, મેર, મૃગ, મીન, માલી, કેરલ કોકિલ એકેક ગુણુડ એહને ગ્રહ, વાધઈ બુદ્ધિ
ખરું સાર. ૭૩
ચાર; નિરધાર. ૭૪ લેહકાર; અપાર. ૭૫
ચઉપ
સાહસીક ગુણલિઇસીહડા તણ, એક ગુણહવઈ બગલાને સુણે; સંવરઈ ઈદ્રી રહઈ એક ધ્યાન, એણુ બુદ્ધિઈ નર મિલેંનિધન. 9, ચર્ણયુદ્ધના લિઈ ગુણ ચાર, યુદ્ધ કરે નર થઈ હુંશિઆર; જાગે વહઈલ પિખઈ સજન, ભેગ કઈ બલ જેનું તન. ૭૭ છોને ભેગ ઘીઠાઈપણું, કાલે ઘર કરતે આપણું; અપરમાદી નવિ છેતરાય, પાંચે ગુણ વાયસ લેવાય. ૭૮ ઘણું જમઈ થઈ પણિસરઈ, સ્વામી ભકિત સદા તે કઈ; સુનિદ્રા સજનને સર, સ્વાન તણાં લખણું ખટપૂર. ૭૮ ત્રિણિ ગુણ ગર્દભના સાર, થાકે વહઈ વસઈ ભાર; તાઢિ તાપ મનમાં નવિ ધરઈ, સદા લગે સતિષઈ ચરઈ. ૮૦
૧
લી.
૨ પણ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org