________________
ભાષા ખેલનારી પ્રજામાં જે ભાષાનું ઐકય છે, તે એક અમર વી ભયું સાત્ત્વિક લક્ષણુ છે, એવી સમઝ ઊંડી ઉતરતી જાય છે, તેમ તેમ ભાષાસ્મિતાબહુ એ ઐકયભાવના વધારે બળ પકડતી જાય છે. આપણા અર્વાચીન વાડ્મયમાં લેખક હવે પેાતાના પંથ કે પેાતાના ધર્મભાને માટે જ લખતે નથી; પેાતાના ધર્મના પંથના વિષય ઉપર લખતે હાય તથાપિ તે સા ગુજરાતીઓને માટે લખે છે. વાંચનાર પણુ લખાણ વિશે કર્તાના પંથ ક ધમ ઉપરથી મત નથી બાંધો. સર રમણુભાઇ પ્રાનાસમાજી છે, રા. રા. આનંદશંકર સનાતની છે, રા. રા. ખબરદાર પારમી છે, રા. રા. નમદાશંકર દેવશંકર શ્રેય; સાધક છે, રા. રા. કરીમ મહમ્મદ મુસ્લિમ છે, પંડિત એચરદાસ અને રા. રા. માહનલાલ જૈન છે, સ્વ. તેલોવાળા અને રા. રા. મગ્નલાલ શાસ્ત્રી વલ્લભી છે, રા. રા. પરધુભાઇ આર્યસમાજી છે, અને ગાંધીજી, ન્હાનાલાલ, ઇંદુલાલ યાજ્ઞિક, મટુભાઇ ઉમરવાડિયા, અને કનૈયાલાલ સુનશી જેવા મ્હારી જેમ ધમ`પ ચાદિમાં અનિવ`ચનીય જેવા છે, તેતે કારસુથી હાલના ઝમાનાને એક પણ વાંચનાર તેતે કર્તા તદ્ નથી આકર્ષાંતે, કવા નથી તે કાઇ કર્તાથી જરાયે વિમુખ થતા. વિષય અને વિષયની માંડણી પ્રમાણે જ આપણે સૈા કૃતિને જોતાં શીખતા જયે છિયે. અને જૂના પ્રવાહના વાડ્મયની કૃતિ પાત`તાને સમયે તેમ છેક ગઇ કાલ લગી ભલે કર્તાના ધભાઇએ અને પથભાઇઓમાં જ ફેલાયલી રહી; હવે તે આખી ગૂજરાતી પ્રજા એ એય ફાંટાના વાડ્મયને એકસરખુ અભિનંદે અને વિચારે, એ જુદાજુદા વધેલા ફ્રાંટા એક જ નદીના કાંટા છે, તથા છૂટાટા વા તાય પાસેપાસે ૐૐ અસર ઉપજાવતા વહ્યા છે તે તપાસી શકે, ફ્રાંટાના વાડ્મયમાંની સંસ્કૃત પ્રાકૃત અને બીજી સમૃદ્ધિ અને તેમની અસર, અથચ દરેક કાંટાની તેનામાં જ અવનવી ઊપજેલી ખાસિયતા તપાસવાનુ પણ હવે જૈન બ્રાહ્મણુ પારસી એમ સર્વ ધર્માંના અને
Jain Education International
અને એકબીજા ઉપર
એમ લાગે છે. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org