________________
ઋષભદાસ કૃત.
આ. કા
સજ્જનપિતા તવ બેલ્યો અસુ, કુમારપાલ કહઈ કહે છે કિશું
એ ઉપગાર તણી છે વાત, ઉપગાર વિના નર પશુ અનાથ ૨૪ ધિગૂ મુખ જહાં નહિતત્વજ્ઞાન, ધિગકર જે નવિ દેતો દાન ધિ ફૂલજહાંનહીં પુત્ર સુસાર ધિગ નર જીહાં નહીં પરઉપકાર ૨૫
દૂહા.
પરકાજી તરૂઅર ફલઈ, પરકાજી
જલધાર; રકા સુપુરૂષ નરા, કરતા
પરઉપગાર. ૨૬ રિ નારી પંખી પશુ, ભાવિં સુરપતિ દેવ; પર ગુણ કાજી જે હવા, ઋષભ કરાઈ તસ સેવ. ૨૭
કવિત્વ,
માનવના મન હરણ કંઠ, કોકિલા
ટહૂકઈ; મોર કલા મંડ, હંસ ગતિ ચાલતે લટકઈ. ૨૮ મૃગ લોચન સીંહ લંક, અંબ ફળ અમૃત ભરીએ; કલ્પદ્રુમ જાગિ અવતરિ, તેણઈ ઉપગારજ કરીએ. નીલ ચાસ દરિસણ ભલો, મયગલ કુંભ મુક્તા વચ્ચે નૃપતિ કઈ નર ગુણીયણે, નિગુણ પુરૂષ જીબે કિ. ૨૮ દાન, શીલ, તપ ભાવના, કીઓ ન પરઉપગાર; જીવ જતન તેણઈનટુ કીઓ, વચન સોય નહીં સાર. જન ભુવન, જીન બિંબ, પૂજા કો પ્રેમ ન કીધી; ઉપશમ ઘર્યો ન છવ, તીર્થ કે યાત્ર પ્રસિદ્ધિ. જન વચન ગુણવંત ગુણ, વિવહાર ચિત્ત ન થિર રહેં; ગુણ હીણે નરહરણ તણે, અવતાર તાસ અયલઈ ગયો. ૩૦
૧ રાયમાન. ૨ પરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org