________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
અલી ભણુઈ ધીરજ આદરી, સહી તુહ્મરાય તણી મતિ કિરી; જે કંઈ તે ડંડિ નિસંક, ફેકટ કુંમર મસ કલંક ૬૧ કાયા કી જઈ ખડે ખંડ, ચેર તણી વલી દીજઈ ડડ; કહુ પતીજ કરૂં વલી સેય, કૂમારપાલ જે ઘરમાં હોય. ૬૨
ખાં વચન કઈ કુંભાર, સેનાપતિ મનિ કઈ વિચાર; તેડયા સુભટ સહુ સજ કરી, કુંભારતણું ઘર જેવું ફિરી. ૬૩ જોતાં નૃપ નવિ લીધો તિહાં, ખિણખેદ હુએ મન માંહિં; નીંચું મુખ કરી તે વ, પાટણ માંહિ પાછો તે વ. ૬૪ ખબરિ કરીનર જેસંગ તણુઈ, સુણ વાત નૃપ બહુ અવગુણઈ મુખ લઇ સું પાછે વ, કુમારપાલ જે તુલ્બ નવિ મલ્ય. ૬૫ ખી નપતિ જાણે જસઈ, સેનાની વલીઓ તિહાં તસઈ ખબરિ કરેવા કુમરહ તણું, ચા ઘરિ પ્રજાપતિ ભણી. ૬ એણુઈઅવસરિતિહાંઅલીકુંભાર, ભંડ થકી કાઢિઓ કુમાર; સ્વામિ તુઝ રાખે નવિ જાય, જે રાખું તે (ભુજ) રૂસરાય. ૭ હવડાં તુઝ રૂડે પરદેસ, ઉભે હાં મ રહઈ લવલેસ, ટુક વચન કહું છું આજ, તું અપરાધ ખમે મહારાજ. ૧૮ ઉંમર કહઈ સુણિ પરજાપતિ, તુઝ સમ કો જગમાં નથી; અભયદાનને તું દાતાર, મુઝ પ્રાણ ઉગારણ હાર. ૬૮ અવસરિ કાજ કરઈ તે મિત્ર, અવસર ચૂકે સંત કહું શત્રુ; જીમ કો મૂછોંગતવ શરીર, તિહારઈ ભલું એક ટીંપુ નીર. ૭૦ તિમ અવસરનેતું જગિજાણ, તઈ ઉગાર્યા માહરા પ્રાણ; જવ ઉસંકલ થાઈસ તુઝ, તવ સુખિનિદ્રા(ભરી) હસમુઝ. ૭૧
૧ વદન. ૨ નર પાછો વલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org