________________
કાવ્યની પ્રત મેળવી હતી અને તેઓશ્રીએ આ મિાકિતકનું સંશોધન ક્યું હતું જે બદલ તેઓશ્રીને પણ અંતઃકરણથી ઉપકાર માનીએ ળેિ.
અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી અને આવા કાબેન ગૂજરાતી પ્રત્યે પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમે તરફથી બહાર પડતા ગ્રન્થોમાં
ઝા હ૦” (જૈન ગૂજર-માહિદ્વારે ગ્રન્યાંક ૮ મા) તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ. ટાઈટલ ઉપર ભૂલથી ૬૮ છપાયો છે.
અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અયોગ્ય લેખાશે નહિ. મમ સેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે કંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે પોતાના વીલમાં છે. ૪૫૦૦૦)ની રકમ, બીજી રૂા. ૫૫૦૦૦)ની અન્ય શુભમાર્ગે ખરચવા કાઢેલી રમે સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મહૂમની યાદગિરી માટે શુભકાર્યમાં ખરચવા કાઢેલા રૂ. ૨૫૦૦) ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી આનસાગર સૂરીશ્વરની સલાહ અને ઉપદેશથી તથા શા. ગુલાબચંદ દેવયં જવેરીની સમ્મતિથી, આ રકમને એકઠી કરી મનની યાગિરી માટે આ ટ્રસ્ટ સને ૧૯૦૮ માં સ્થાપ્યું. તેમજ યોગ્ય
વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણ આવ્યું. મહૂમ શેઠને દીકરી તે મહૂમ શા મૂળચંદ નગીનદાસેની વિધવા મહેમ આઈ વીરની આશરે રૂ. ૨૫૦૦૦) ની રકમ તેમના ટ્રસ્ટીઓ તરફથી મળવાથી, તથા મહેમ શેઠના ભત્રીજા અને આ ફંડના એક મુખ્ય ટ્રસ્ટી મહૂમ શેઠ નગીનભાઈ પલાભાઇ ઝવેરીના વીલની રૂએ રૂ. ૨૦૦)ની રકમ વધવાથી ફંડ રૂા. ૧૦૦૦૦૦) ના આશરાનું થવા ગયું છે. ફંડને આંતરિય ભાવ “જૈન વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જેવું કે પ્રાકૃત, સંસ્કૃત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org