________________
૧૦૭.
રાસ ક્રીડા, અને સ્થા” એવો થાય છે. તે ઉપરથી “પદ્યકાવ્ય કથાઓને રાસ, રાસ અને રાસા ” કહેવાને પ્રથા પડયા હોય અગર લોકોમાં સંસ્કૃત પ્રાકૃત જ્ઞાનની ખામી થઈ અને ગુજરાત તેમજ અન્ય પ્રદેસમાં પ્રચલિત ભાષા તે તે પ્રદેશોમાં ઓળખાતી થઈ ત્યારે, ગૂજરાતી ગધ-ગ્ર અને સત્રના બાળાવધે તથા ટબાઓની અંદર રસની ખામી રહી તેથી શ્રેતાઓને રત્પન્ન કરી નીતિને રસ્તે જોડે આનંદ આપનાર, તથા મહજજનેની ખ્યાતિ કાયમ રાખનારા પધ કથા બંધ ગુજરાતી ગ્રન્થને રાસા તરીકે કહ્યા હોય, તેમ અવબોધાય છે.
રાસાઓના પ્રખર અભ્યાસી શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઇએ, શ્રાવક કવિવર કષભદાસ નામના લેખ લખીને કર્તાની જીવની આપી છે જે બદલ તેઓના આભારી છિયે.'
રા, રા, બળવંતરાય કલયાણરાય ઠાકોર મહાસ, અતિ મહેનતે પ્રવેશક યોજી ગ્રન્થની શોભામાં વધારો કર્યો છે જે માટે એઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છિયે.
શ્રાવક કવિ રાષભદાસના સ્વહસ્તાક્ષરથી લખાયેલ ગત વિચાર રાસની આખી પ્રતિ શ્રીયુત મોહનલાલ દ. શાહ પાસે હોવાથી, કર્તાના હસ્તાક્ષરે જાળવવા માટે છેવટના પત્રને એક બ્લેક મૂળ પાનાની જેવડે જ કરાવીને આ સાથે જોડો છે. બ્લેક માટે પત્ર આપવા સારૂ શ્રીયુત છે, દ, દેશાઇના આભારી ળેિ.
શ્રીમદ્ સૂરીશ્વર શ્રી વિજયસિદ્ધિસૂરિના શિષ્યરન મુનિરાજ શ્રી રિદ્ધિવિજય, ત@િષ્ય મુનિરાજ શ્રી સંપતવિજયજીએ આ
૧–દ ગ્રંથમાં રાસક છંદ હોવાથી ને તેની બહુલતા હોવાથી તથા બાઈઓના સમુદાય ગાયનને રાસક નામ આપવામાં આવતું હોવાથી પણ રાસા નામ પાડવાનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org