SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિદાતા નમા નમ: અનિહા આવા સાહિત્યને અગે તે બહુ યે લખવાનું હાય, લખવાની ઇચ્છા પણ હૈાય, સામગ્રી પણ યચાશક્તિ એકત્ર થઇ હાય, ગાંડીવ પ્રેસના, ગાંડીવની પણછમાંથી; શત્રુને સાવધાન કરનાર ચારાના ધ્વનિ તુલ્ય–ટંકારરૂપ ઠપકાયે સાંભળ્યા હોય, છતાં આખરે કાંઇ પણ લખ્યા વિનાજ પ્રજા પાસે મૂકવુ" એવીજ જાણે કુદરતની પ્રેરણ્મા ન હાય ! તેમ ધણુંા સમય વ્યતીત થવ! છતાંએ, મૂળ સમર્ષ્યા વિનાજ સિદ્ધિમાં આણવુ પડયુ છે, જે માટે વાંચકવર્ગની ક્ષમા વિના બીજું શુ યાચવાનુ હાય ? સાહિત્યના કાર્યને અંગે તે। સંધવી ષડાય વિએ શ્રીહીરવિજયસૂરિ રાસમાં કહ્યું છે તેમ, ૧ ર उ ‘કાજલ કાગળ કાંબળા મળી, કાડા ७ . ૧૦ ૧૧ “ટ કહેડિ કર કષ્ણુનું કામ, કાડ ધરી પ ૬ કાંબી કાતર વળી; કહ્યું ગાતું નામ. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૧ ૧૭ “કરણ કરાતું કાયવશ કરી, કવિતા કાવ્ય કાવત મનધરી; “એણીપરે શાસ્ત્ર તે કબ્જે થાત, વાંઝ ન લડે વીયાની વાત ” " [આનદ કા. મ. સા. ૫ મુ પૃષ્ઠ ૨૧૨. Jain Education International જ્યારે સત્તર કર્મકા એકત્ર થાય, અને તે વડે એક તાન એક ધ્યાન યાગી રહે તેાજ સાહિત્ય કાર્ય કરી શકાય છે. તેમાંયે વળા મૃતસ્થીયાને શારીરિક સાંસારિક અનેક ઉપાણિયા લાગેલી ઢાય કે જેમાંથી નખત ચેરી કાર્ય કરવા એસવુ એ મહાન ઉદય ડાય તેજ બની શકે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy