________________
ઇંદ્ર અહલ્યાએ સુરચિ, બ્રહ્મા ધ્યાને ચૂકિયે,
ઉષભ કહે રાય રંક, ક ક નવિ મૂ કિ. ૧-૮૦ (૫) દાન વિલબે ગળે, ગળે શુભ કાજ પ્રમાદે,
મતિ વિના ૫ડિત ગળે, ગળે મુખ લજ વિવાદે. લેભે ગુણ ગળે, ગળે પુણ્ય અતિએ દાતા, પંડિત મૂરખમાં ગળે, મળે ત૫ માયા ચિત્ત સ્ત્રીસંગે શિયલજ ગળે, દૂરિ ગયા નેહજ ગળે,
કવિ કષભ કહે રે ગુણીએણે, પુત્ર વિના તિમ કુલ ગળે ૧-૮૧ (૬) કાયર વળી, સંબંધી આ વણિક કવિ કહે છે કે –
કાયર મલિયા કેડિ, કેડિ ભાણ આણે, ખાઈને ખાંધ વધારત, વઢયાની વાત ન જાણે. હગણું ધરે હથિયાર, વાટમાં વાંકા ચાલે, રહામા મલે કે સૂર, વદન તે વાડમાં ઘાલે. લોહી દીઠે ચઢે ચીતલી, મસ્તગી પુજાને દાવ ધરે, ભડતા ભડે ભંગાણ માર્યા પહેલા તે મરે. ૨-૭
૧૭ કવિ સંબંધી વિશેષ, ૮૬. આ કવિને રાગ-સંગીતનું અને દેશીઓનું સારૂં જ્ઞાન હતું. રાગના સપ્ત સ્વરે સંબંધી કુમારપાળ રાસ ખંડ ૧ પૃ. ૧૭૨માં આખી ઢાળ આપી છે, અને રોગોનું વર્ણન હીરવિજય સરિ રાસ પૃ. ૧૭૦થી ૧૭રમાં કર્યું છે તેમાં પછી જણાવ્યું છે કે –
ગાથા ગાઈ નવિ રીજીયે, ઋષભ કહે રાગેણ,
રંભા રૂપ ન ભેદીઓ, વેગી કહું દરિદ્રણ. ૪૭. લોકોને રૂચે તેવા સાદા ઇદે-દહા, એ પાઇ, કવિત્ત-છપય વાપરવા ઉપરાંત ઢાળ-દેશીઓ પણ પુષ્કળ ઉપગમાં લીધી છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org