________________
દેવલોક ને મોક્ષનાં સુખ, કિમ પામે પાર કરી દુઃખ, પરવંચના મ કરે કેય, સત્ય ચાલતાં ? બહુ ધન હેય.
૦૪. કવિ પોતે શુદ્ધવ્યવહારી વણિક હતા અને તેથી વણિક સંબંધી જે જે કહ્યું છે તે યથાર્થ છે.
૫. કવિનાં થોડાં સુભાષિત કુમારપાલ રાસમાંથી ભઈએ તે પાઈ દુહા, છપ્પા વગેરેમાં છે.
અ. ચાઈમાં સુભાષિત. . (૧) જનની સમ નહિ તીરથ કોઇ, સ્વર્ગ મૃત્યુ પાતાલે જોઈ,
જેણે માની પિતાની માય, સકલ તીર્થ ઘરિ બેઠાં થાય. જેણે માતાએ ઉદરે ધ, મલ મત્ર ધોઇ ચેખ કર્યો, તે માતાના પૂજે પાય, ગુણ ઉસંકલ કિમે ન થાય. સેવન બરાબરિ તોલે જાય, ખંધિ ધરી કરે તીરથ સોય, ઇકમાલ પહેરાવે માય, ગુણ ઉસંકલ કિમે ન થાય. પગ પેઇને પાણી પીયે, અમત-કવલ માતા-મુખિ દિયે, દેવ-ચીવર પહેરાવે જેય, ગુણ ઉસંકલ કિહે ન હોય.
ખંડ ૨ પૃ. ૬૮. (૨) વિણ રાંધણે વિણસે જિમ ખીર, વિણ પહેરે નારિ વિસે ચીર,
વિણ ખેડયું વિણસે જિમ જૂત, વિણ હાથે વિણસે ઘરસત્ર. વિણસે વિણ ચઢ નારિ તુરી, અતિ લાડે વિણસે દીકરી, વિણસે ખય ગે જિમ ગાત્ર, વિણસે ભુંડ સાથે યાત્ર. વિણસે દાતા વિહુણાં પાત્ર, વિણસે પંડિત વિહુણ શાસ્ત્ર, મન મેલે વિણસે પરલોક, પુણ્ય કરિયું તે થાય ક. વિણસે વિદ્યા અતિ અભિમાન, વિણસે કંઠ વિહુણ ગાન, વિણસે પુરૂષ દેશે ગયે, વિણસે ઋષિ થિરવાસે રહો.
ખંડ ૧ ૫. પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org