________________
પ્રેમલ જેહને પુહુવિ ન માય, તેણુઈ ગંધઈ સુખ સાતા થાય, પુફ તણો કેયલ મનિ ધરઈ ખાતી બઈઠી ટહુકા કરઈ પત્ર સુકોમલ સહી કહેવાય, ઘરિ ઘરિ તારણિ તે બંધાય, છાયા શીતલ સેય નિહારિ, ફલઈ અંત તે ઉષ્ણકાલિ. પવન લૂ અને તડકો તાપ, તેણુઇ દિવસ મુખ કાઢઈ આપ, નદી નવાણ કે જિણિવાર, અમૃત રસ તવ દિવે સહકાર. અંબ તણું ગુણ દીસે જસા, નર ઉત્તમ અંગિ આણે તિસ્યા, તેહની કીરતિ જમિ વિસ્તરે, સમય પુરૂષ સઘલામાં સરે.
–કુમારપાલ રાસ પૃ. ૧૩૩ કડી ૮૬-૮૧ ૮૫. સિદ્ધરાજ જયસિંહનું સ્વર્ગગમન થતાં તેના શબને દાહભૂમિ પર લઈ જવામાં આવે છે ત્યારે કવિ કહે છે કે –
સોનાવરણી રે ચેહ બલે, રૂપાવરણી તે હરે, કુંકુમવરણી રે દેહડી, અગનિ પરજાલીએ તેહરે. માન મ કર રે માનવી, કિ કાયાને તે ગર્વ રે, સુર નર કિનર રાજીઆ, અંતે કૃતિકા સર્વરે–
માન મ કર રે માનવી. જે શિરે રચી રચી બાંધતા, સાત્ સખા ને પાગ રે, તે નર પિયા રે પાધરે, ચાંચ દિયે શિરિ કાગ –માન. જે નર ગંજી રે બેલતા, વાવરતા મુખમાં પાન રે, તે નર અગનિ રે પિઢીઆ, કાયા કાજલ વાન રે.-ભાન. ચીર પીતાંબર પહેરણું, કઠે કનકના તે હાર રે, તે નર અને માટી થયા, જોતાં કાંઈ નવિ સાર રે.-માન. જે શિરિ છત્ર ધરાવતાં, ચઢતા ગજવર ખંધિ રે, તે નર અંતે રે લઇ ગયા, દેહે દેરડા બાંધિ રે.- માન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org