SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રીઆનંદકાવ્યમહાદધિ મૈક્તિક ? થામાં શત્રુંજયમાહાત્મ્ય પદ્યબંધ રચાયેલું છે તેના સમાવેશ કરવામાં આવ્યા છે. શે દેલા જૈન પુ॰ ફંડમાંથી આજ સુધીમાં ઘણાં પ્રાચીન પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે તેમાંનાં ચાર ગુજરાતી છે, પહેલા માક્તિકનું અવલાકન અમે વિસ્તારથી કર્યું હતું. શત્રુંજયમાહાત્મ્યના કર્તો શ્રીમાન જિનર્ષજી છે. તેમણે ઘણા ગ્રન્થે રચેલા જણાય છે. આ કાવ્યમાં તીર્થનું માહાત્મ્ય હાવાથી જૈનેતર લેાકાને તે વિશેષ ઉપયાગી ન થાય, પરંતુ તેમાંની એ બાબતે સર્વને ઉપયાગી થઇ પડે એમ છે. પહેલી બાબત ઐતિહાસિક છે, તેનું દિગદર્શન પ્રસ્તાવનામાં સારી રીતે કરેલું છે. કેટલીક બાબતે જે રાસમાળામાં તે ટડ રાજસ્થાનમાં અપાઇ નથી તે આ કાવ્યમાં છે. ખીજી મોટી ખાખત ભાષા સંબંધી છે. આવા ગુર્જર ભાષામાં લખાયલા ગ્રન્થા વડે સાહિત્યને સારૂં ઉત્તેજન મળે છે. શ્રીમાન જિનહષૅજી મહાકવિ પ્રેમાનન્દના સમકાલિન હતા, છતાં બન્નેની ભાષામાં આશમાન જમીનને અંતર જોવામાં આવે છે, તેનું મુખ્ય કારણુ શ્રીજિનહર્ષજીએ જૈનૌલિની જૂની ગુજરાતીના બહુધા ઉપયાગ કર્યો છે, એટલે તે ૧૮ મા સૈકાની નહીં પણ તે ૧૬ મા ૧૭ મા સૈકાની જૈનશૈલિ જણાય છે. વળી તે તેમણે મારવાડી આદિ બીજી ભાષાના શબ્દો તે પ્રયાગાના પણ ઉપયાગ કર્યો છે, તેમણે ઢાળજ ઘણાખરા મારવાડી વાપર્યાં છે; ઉદાહરણ તરીકે જીઆઃ— r "C "< ૪૫૯ (૩૩) "" તણા દલ ચહડ લેહે ચાવન જૈ ગિરહીઉ ', .. મહિબ્રૂમ જાલિમ જેટિણી '', લુંગકીલ કરી લાલ ગાર્ડિ ગંદિલી સામૂ બુરી મેરી ’, માલ વિલેષ્ઠ સાસુ કાઠો હું તેડુ પીસા વિયા પણ નાસે . નારી ભણે > cr દલવાલ વૂડે। હ। નદીયાં નીર ચાલ્યાં ”, ૬ રૂહ રહેા વાલહા .. . 68 33 આંખરીઓને વરસે રે ઉમાદે વડવુઇ રે “ ચરણાં લીયા મુંડારણા ચઢે ઇત્યાદિ. Jain Education International "" For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy