SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુઓ જૂદા જૂદા પ્રદેશમાં વિહાર કરનારા હોવાથી તથા જે તે ભાગના લોકો જે ભાષા બોલતા હોય તેને તેઓ સ્વાભાવિક રીતે ઉપયોગ કરે તેથી પણ ભાષા શુદ્ધ ગુજરાતી ન રહે એમ પણ લાગે છે. કવિએ વાપરેલા કેટલાક શબ્દોની યાદી સંશેધક શ્રીબુદ્ધિસાગરસૂરિએ આપી છે તેમાં તત્સમયે તેમણે વાપરેલા. કેટલાક શબ્દો એમ જણાવ્યું છે, પરંતુ તેમાંના કેટલાક તે હજી પણ વાપરવામાં [આવે છે; જેમ કે – આલે (આપેઆવ્યું મેલ્યું સર્વે પહોંચ્યું કન્યાને વળા રે) રહિસ્યા (ખેડૂત બેલે છે) કેડે (પછાડી-સર્વત્ર વપરાય છે) પહેલો (પહોંચ્યો તમારે કાગળ પહો ) કિહાં (કયાં-ઉત્તર ગુજરાતમાં). * ધર્મની બાબતમાં વિવાદ કરે એ ઠીક નથી, પણ આટલું જણાવીશું કે સિદ્ધાચળ ઉપર મુક્તિ પામનારાઓમાં ભરતરાજા, નારદજી, વસુદેવ, વૈદર્ભી, રામ, ભરત, આદિનાં નામ આવે છે, તે વિષે જ્યાં સુધી બ્રાહ્મણ ગ્રન્થોમાંથી પુરા ન મળે ત્યાં સુધી તે શંકાસ્પદ ગણાય. વળી અછતસેને સિદ્ધાચળ ઉપર સત્તર ક્રોડ મુનિના પારિવારની સાથે શિવપદ પ્રાપ્ત કર્યું, તે ઉપરથી શંકા થાય છે કે તે વખતે હિંદુસ્તાનની વસ્તી હાલના કરતાં પણ ઘણું વધારે હોવી જેઈએ. બધા દેશના સર્વે મુનિઓ મળ્યાં નહીં હશે, છતાં સત્તર કોડ મુનિની સંખ્યા બતાવી છે. આ ગ્રન્થમાં વધારે ખુલાસાવાર ટીકા અપાઈ હેત તે સારું થાત. વળી દરેક ખંડને સાર આ હેત તે વાંચનારને સરળતા મળત. શ્રીમાન જિનહર્ષજીના હસ્તાક્ષરનું એક પૃષ્ઠ છાપવામાં આવ્યું છે તે પ્રમાણે તેમણે સ્વહસ્તે આખો ગ્રન્થ લખેલ તે પ્રત પાછળથી મળી આવી, તે ગ્રન્થને પાછલે ભાગ પણ તે પ્રમાણે છાપવામાં આવ્યા હતા, તે સાહિત્યના કામને ઘણું લાભ થાત. ગ્રન્થ ઘણો મેટે (૬૦૦ પછ) છતાં તેની કિંમત માત્ર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy