SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૬) નળદમયંતી રાસtઉવઝાય નયસુંદર-વાણી, ભવિક પ્રાણી સંભલે; ઉપગારમતિ ખરી સુ રાખે, દોષથી દૂરિ ટલે. ૩૨૧ શ્રી શાંતિજિનવર સદા સુખકર, પૂજતાં સંપદ મલે એ ચરિત્ર ભાવે સુણ ગાવે, તાસ ઘરિ સુરતરૂ ફળે. ૩રર (ચોપાઈ) શ્રીગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદરભાવ, એતલિં હવું પેડસ પ્રસ્તાવ. ૩૨૩ ઇતિ શ્રી કુબેરપુરાણે નલાયને દ્વારે નલચરિત્ર, દિવિજ્યકરણ, ઘૂતકીડા જીપન, સ્વરાજ્યતિષ્ટન, વીરસેનરાય પ્રતિબોધ દામન (!), દમનકરિપાદિખ્યા ગ્રહણ તત્ર ઉપસર્ગ કરણ, તે પ્રતિષ નિફલ કરણ, અનશન ગ્રહણ, સ્વગમને નામ ડિસ પ્રસ્તાવ: સમાપ્ત: 1 સુરતના શ્રીમેહનલાલજી જૈનજ્ઞાન ભંડારની પ્રતિ, કે જેમાંથી પ્રત્યંતરે આપવામાં આવ્યા છે એ પ્રતિનું છેલ્લું પડ્યું તે ભંડારમાં ન હોવાથી અમેને મલી શક્યું નથી. પહેલેથી ૮૫ સુધીના પત્રો મળ્યાં તેમાં ૩૨૧ મી ગાથાના પહેલા પાદ સુધીની મેટર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy