________________
પ્રસ્તાવ ૧૬ મા.
( ૪૧૫) નિજ ગુણ સુણી ધરે મનિ લાજ, ધન્ય ! સાઈ સાથે પરકાજ ! ૧૨૬ તેહ ભણી મનથી મેહિલ વિખવાદ, એ સવિ જાણ્યુ પુણ્યપ્રસાદ; જે એકઠું સહુકો મિલિયું, વિરહદુખ સવિ' રિટેલિયું. ૧૨૭ ઇતિ કહી દૃઢ આલિંગી કરી, યુવરાજા પદવી દે ખરી; અર્ધરાજનુ આખુ ભાર, વરત્યુ સઘલિ ચશ વિસ્તાર. ઈમ ભોગવે ત્રિખંડયુ. રાજ, સારે સકલ લોર્કનાં કાજ; રાજભાર (સિરિ) દેઈ શ્રુતશીલ, ધર્મ-કર્મ સ્વે કરે સુશીલ, ૧૨૯
૧ દુઃખ-કંકાશ. પ્ર૦ વિષાદ.”
૨ અત્રે ભટ્ટ પ્રેમાનંદે, આજના રાજકુલેને પણ વિચારવા લાયક કથન કહ્યું છે. કે જેવું આ રાસકારે પણ પહેલા પ્રસ્તાવમાં સાતે ૧૭૫-૭૬ માં કહ્યું છે. જીએ પ્રેમાનંદ કડવું ૬૪મું, “ બુદ્ધપતિ પુષ્કરને જ઼ીધો, નળે કીધાં જગ્ન અનંતજી;
er
ધર્મરાજ કીધું નળરાયે, વરસ સહસ્ર છત્રીસ પર્યંતજી. “ નળના રાજ્યમાં અઁધન નામે, એક પુસ્તકને બંધનજી;
“ દંડ એક શ્રીપાતને હાથે, ધન્ય વીરસેન—નંદનજી ! “ કંપારવ જાતે વર્તે, પવન રહે આકાશ”;
<<
કુળકને પારધિ મૂક્યાં, જીવતા ન કરે નાશજી.
Co
ભય એક તસ્કરને વરતે, કમાડને વિજોગ”;
હરખ શેક સમતેલ લેખવે, ત્યાજ વિષયના ભાગજી.
ચતુર્વણું તે! સરવે રી, જ્ઞાનખડ્ગ તીવ્ર ધારેજી;
દેડગેહમધ્યે ખટ તસ્કર, પીડી ન શકે લગારેજી.
cr
<s
<<
r
શાચ ધર્મ યા તપરી, આપે તે ગુપ્ત દાનજી;
હરિભક્તિ નથી તેનું નામ દરિદ્ર, જેતે ભક્તિ તે રાજાનજી.
tr
“ તેડુ મુએ જેની અપકીર્તિં પંડે, અકાળ મૃત્યુ ન થાયજી;
r
માગ્યા મેહ વરસે વસુધામાં, દૂધ ધણું કરે ગાયજી.
૧૨૮
re
“ માતપિતા ગુરૂ વિપ્ર વિષ્ણુની, સેવા કરે સર્વ કાયજી;
<<
પરિનંદા પરધન પરનારી, દૃષ્ટ નવ જોયજી,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org