________________
૧૬
અનુસરી *તેને મુખે કરી, અમ્હે જોડશું સંબંધ, મનરંગ એહવા ઊપતા, ખેલશું પુણ્ય પ્રબંધ, નલદમયંતી રાસ. પૃ. ૧૭૨–૧૭૭
કવિની લઘુતા.
નલદમયંતી રાસ સિવાયની સર્વે કૃતિ અને તેમાં રૂપચંદ કુમાર રાસની કૃતિ એવી પણ સાહિત્યને શાભાવે તેમ છે. ભાષા સરલ, પ્રોઢ છે. તે રચતાં પેાતાની લધુતા કવિ જણાવે છે અને અગાઉના કવિજનને નમસ્કાર કરે છેઃ-~~
કર્તાની સ્વતંત્ર છે સુંદર છે કે તે ક્રાઈ સુંદર સંસ્કારી અને
૧ હું છું મૂઢ માનવીખાળ, સુપ્રસન્ન હૈ। સુગુરૂ દયાળ.
*
*
*
*
આગે કવિજન હુઆ અપાર, તે સર્વેને કરી જુહાર. વિષ્ણુધ સંત જાણી ઉપકાર, કૂંડું હોય ત્યાં કરો સાર
૩
૨૩
જુએ પૃ. ૨ હું મૂરખ માનવી અનણુ, જે મેલ્યા તે માત્ર પ્રમાણુ, જે જગ વિષુધ સંત કવિપતિ, કરજોડી તસ કહું વીનતિ, અસ ્ વચન જે જાણે! અહીં, તે તમે સુધા
કરતે સહી. ૨૪ જુઓ પૃ. ૧૬૯ નલદમયંતીના રાસ
વિશેષમાં મૂલ સંસ્કૃત ગ્રંથના ભાવાનુવાદરૂપે રચતાં મંગલાચરણ-પ્રસ્તાવમાં કવિ લખે છે કે:
Jain Education International
કર
કહાં સતી પુણ્ય શ્લાક કીરતિ કિડાં માહરી મતિ, ઉતકીણું મુક્તાફળ વિષે, ગુણુ તણી પર હું ગતિ. કહે! મદ કમ કવિ યશ લડે, કિમ ચડે પર્વતેં પશુ, તુલાએ કહેા કિમ તાલિયે, વર સાલિ સરીખું કંચુ. નિજ બુદ્ધિ સારૂ ખેલતાં, હસતા રખે કવિ સેાય, પંખિયા નિજ ભાષા વઢે, તસ કરે વારણુ કાય ? એટલે કે ક્યાં પુણ્ય શ્લોક નલરાયની ( વિશાલ ) કીર્ત્તિ, અને ક્યાં મારી ( અપ ) મતિ. ( આતા એમ બને છે કે) મારી ગતિ એ વીંધેલા મેાતીમાં પરાવેલા દોરાના જેવી છે. ( એટલે કે સૂત્ર ગ્રંથ
* આદ્ય ગ્રંથકાર-માણિક્યચ`દ્ર સૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org