SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પરથી આ ભાવાનુવાદ છે તેમાં–કરેલા માર્ગમાં પ્રવેશ કરવામાં કંઈ પણ નવાઈ નથી.) જે મંદ છે તે કવિ જેવા સમર્થ થવાને યશ કેવી રીતે પામી શકે? (નજ પામી શકે કેવી રીતે કે) પાંગળે શું પર્વત ચડી શકે? શું ઉત્તમ ડાંગર-ભાત કાંગની તુલનામાં–બરોબરીમાં ભેળી શકાય? નહિ જ. આતો પિતાની બુદ્ધિ અનુસાર બેલાય છે, માટે કવિજને રખે તમે હસતા એટલે હસતા નહિ. જેવી રીતે પંખીઓ પોતાની ભાષા બોલે છે પણ તેને વારનારું-અટકાવનારું-- મના કરનારું કોઈ નથી તેમ. આમ છતાં સરસ્વતી માતાને આશ્રય-આધાર સ્વીકારવા સાથે તેને પિતાના કાવ્ય માટે પ્રશસ્ત અભિમાન હતું – સુણજે સુઅણ સરસ શુભવાણિ, આણિ પ્રેમ અપાર. કહે કવિજન વિશેષે વારૂ તે સરસતિ આધાર. સુરસુંદરી રાસ ૫. ૨૫૬ રૂપચંદ કુમારના રાસને તે શ્રવણ સુધારાસસાંભળવામાં અમૃત રસ આપનાર એવું નામ આપ્યું છે. બેલું સરસ તેને રાસ, એહ મુજ મન થયે ઉલ્હાસ માંગ વચ્છ વર તુઠી આજ, તાહરાં સકલ સીઝથી કાજ, હરે વદન કર્યો મેં વાસ, રચજે શ્રવણ-સુધારસ રાસઅભિનવ સરસ કથા કલ, વેધક મુખમંડણ તળ, બેલે બોલ સકળ નિર્મળા, આપી વિબુધરંજની કળા. પૃ. ૫ શ્રવણ સુધારસ રાસ પવિત્ર, સાંભળજે રૂપચંદ ચરિત્ર. રૂપચંદ સુકથા-કલ્લોલ, સાંભળજે સહુ કરી નિરાળ, પૃ. ૭ ખંડમંડ વાણું વિસ્તાર, ભણતાં સુણતાં હર્ષ અપાર, નવરસ કવિ નયસુંદર વાણિ-ખંડ પતે પરમાણુ. પૃ. ૧૮-૩-૬૫–૮-૧૨૮, કવિ કાવ્યશાસ્ત્રને અભ્યાસ કવિ પિતે કાવ્ય, રસ, તેનાં અંગે, કથા આદિની ઉપયોગિતા, લોને સારા અભ્યાસી હતો કાવ્ય શું—એના સંબંધમાં તે કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy