________________
પ્રસ્તાવ ૧૫ મે
(૪૦૧ ) नलनुं प्रगट थर्बुકેસન્યાદિક ચરણ ગ્રહીને, વળી સુણી એ વાજી! તવ નૈષધ લજજાઈ દુઃખ છડી, ઉલટ અગિ આણજ. ૧૮૧ બીલવયુગ્મ કર્કોટકિ દીધું, તિહાંથી લેઈ ઉદારજી; વસાભરણ અંગિ વિભૂષી, પ્રગટ હુએ તિણિ વારજી. ૧૮૨ નૈષધ ! નૈષધ! સે નલ વિજયી, પ્રગટ સહુ કે નિરખુજી!
મંગળ સકળ આપણિ મંદિર, દેખી સાજન હરખુજી ! ૧૮૩ આનંદામૃત મેહ તિહાં લૂહા, તૂઠા શ્રી જગદીશજી;
અમેદ-વ્યાકુલ હવુ રાજકુલ, પ્રગટિયા નિષધાધીસ. ૧૮૪ कविवाक्સખી સહિત પામી દમયંતી, હર્ષભાવ તિહાં જેહજી;
કવિ કહે તે મિં કહિયા નજાયે, લહિયે તેજે) સસહજી! ૧૮૫ વિઘન વિગ દુઃખ ગયાં હૃરિ, આનંદ પૂર અપાર; કવિતા શ્રેતા પ્રમદ સુખભર, વરસ્ય જય-જયકાર!૧૮૬
(પાઈ) ગ્રન્થ નલાયનનુ ઉદ્ધાર, નવચરિત્ર નવરસ ભંડાર વાચક નયસુન્દર શુભભાવ, કહિઉ પંચદશમુ પ્રસ્તાવ. ૧૮૭ ઇતિ શ્રી કુબેરપુરાણે નલાયને દ્વારે નલચરિત્ર, કુંઠિનપુર નલસમાગમન, વિયેગ-વિગમન, સંગ સૂચિતાદિવણને
નામ પંચદશઃ પ્રસ્તાવ:
૧ પ્ર. “ગ્રહી રહી.” ૨ કુબજ થતી વખતે બે બીલ્વ રત્ન કર્કોટકે આપ્યા હતા તે ૩ આનંદથી વ્યાકુલ. ૪ કથિતા, કવિતા, કહેતા, અર્થાત કહેનાર અને સાંભળનાર બંનેને. ૫ વર્તે ! ૬ પ્ર. “સૂચનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org