SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મે, (૩૯૫ ) ગુવા-મમી મિજાદમયંતી સિંહાસનિ–બિઠી, દીઠી કુબજેિ જામ;. પ્રેમ પ્રબલ આવ્યુ મનમાંહિં, પ્રગટ કરિઉ નહિ તા. ૧૨૬ ભૈમી, કુબજ આવતું દેખી, સહસા આસન છે; પાઉધારેપાઉધારે! ઈમ કહી, રહિ આગલિ કર જોડ. ૧૨૭ कुबजोवाचકુબજ કહે “સમ મનિ આણી, સિંહાસન મત છું! તુમ પતિસેવક ભૂમિ બિસસ્પે, આગ્રહ ઘણું મ મંડુ! ૧૨૮ ઘણું કર્યુંઅને તેનાં કારણમાં આ પ્રમાણે કહ્યું છે. જુઓ કડવું ૧૮મું “સોમવદની સુન્દરી, સારંગનયના સુજાણ; “વાત કરતાં બ્રહ્મચર્ય ભાગે, વાગે મોહનાં બાણ. “પરઘર માટે અમે નવ પેસે, સ્ત્રીના ચંચળ મન્ન; સાધુપુરૂષને સધ પાડે, આવીને દે આલિંગન. ” દાસીઓના બળાત્કારથી નળ જવાને તૈયાર થાય છે તે વખતે વળી કહે છે – “જાતાં કહે છે કિંકરીને, બ્રહ્મચર્યને છે ઘાત; “વૈદરભિ વિકારે ભરી, મને વશ કરવાની વાત ! ” ૧ એકદમ. ૨ શંકા લાવીને. પ્ર“સંભ્રમ અતિ આણી”. ૩ જ્યારે પ્રેમાનંદે અને નીચે પ્રમાણે દર્શાવ્યું છે. પ્રેમાનંદે નીચે પ્રમાણે આવા શબ્દ ઉચરાવ્યા છે એ અમને તે અગ્ય લાગે છે. કારણ, ઉપર, જ્યારે પ્રેમાનંદે, નળને દમયંતી પાસે જવાની પણ ઈચ્છા થતી નથી તેમ જણાવ્યું, અને ત્યારપછી પણ દમયંતીના ઘણાં પ્રયાસે નળ પ્રસિદ્ધ થાય છે એમ વર્ણવ્યું તે પછી દમયંતીને જોતાં જ નળના મોઢેથી આવાં વાક્યો કેમ ઉચ્ચરાવ્યા હશે તે સમજી શકાતું નથી. જુઓ કડવું ૫૮મું: “બાહુક ખુંખારે આળસ મેડે, માંડ્યાં વિષયીનાં ચિ “ચિત્ત મત્યું ત્યાં ચક કશેરે, જે નથી ભિન્નભિન્ન ! વિલણ “જે નથી ભિન્નભિન્ન તે, મધ્યે અન્તરપટ કશું; “નહીં બેલો જે મન મૂકી તે, અમે ઊઠીને જશું! ”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy