SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ થળે સ્થળે પોતે કરેલા ઉલ્લેખોથી સ્પષ્ટ રીતે એ જણાય છે કે નયનસુંદર એ ભાનુમેરૂ ઉપાધ્યાયના શિષ્ય નિઃસંદેહપણે હતા. માણિક્ય રત્ન કદાચ સંસારાવસ્થામાં નયસુંદરના વડિલ ભાઈ હેય. ભાનુમેરૂકૃત ચંદન બાલા સઝાય હાથ લાગી છે તે આ ભાનુમેર લાગે છે આ રીતે સુંદરના ગચ્છ, ગની પટ્ટપરંપરામાં થયેલા આચાર્યો-સૂરિઓ અને પિતાના ગુરૂ વગેરેને ટુંકમાં પરિચય કર્યો. તેઓ સાધુ હોવાથી સંસારપક્ષમાં પિતે કઈ જ્ઞાતિના, અને ક્યાંના રહેવાશી હતા એ વગેરેને ઉલ્લેખ પિતે કોઈ કૃતિમાં કર્યો નથી તેમજ તેમના કોઈ શિષ્ય પ્રશિષ્ય તેમનું ચરિત્ર આલેખ્યું નથી તેથી તે સંબંધે કંઈ જણી શકાયું નથી. શિષ્ય-શિષ્યા. નયસુંદરના શિષ્ય કોણ હતા તે માલુમ પડ્યું નથી પણ જણવતાં આનંદ થાય છે કે તેને એક શિષ્યા હેમશ્રી નામે સાધ્વી હતા કે જેણે કનકાવતી આખ્યાન સં. ૧૬૪૪ના વૈશાખ સુદ 8ને મંગલવારને દિને પબદ્ધ રચેલ છે એ વાત આપણું ચરિત્ર નાયકની ગુરૂ ગુરૂશ્રી ભાનુમેરૂ બુધરાય, તમ પદપંકજ મધુકરમાય, લઘુ વિનયી નયસુંદર વાણિ, છઠઠે ખંડ ચડે પરમાણિ. ૨૦ આ પરથી જણાય કે ભાનુમેરૂ માણિક્યરત્નના શિષ્ય હતા. આથી વિશેષ એસ આધાર કવિએ પિતાના ગુરૂનું નામ અંતર્બહિર્લીપિકાથી રૂપચંદ કુમાર રાસના પૃ. ૧૭૦ મે આપેલ ચોપાઈથી જણાવ્યું છે કે – ભાવ ભગતે પ્રણમી ગુરચંદ્ર, ગુબતાં ગુણ લહિયે આનંદ, મેધાવી મહિમા મનેહર, રૂપચંદ્ર ગુરુમણિ ભંડાર પદ અક્ષર પહિલે અભિધાન, તે ગુરૂ વંદી દયા નિધાન. નયધર કવિ છો ખંડ કહે. સુંદર સુપ્રસ્તાવજ લહે. ૫ આમાં પહેલી કડીનાં ચારે ચરણો પહેલો અક્ષર લેતાં ભાનું મેરૂ એ પિતાના ગુરૂનું નામ હતું તે સ્પષ્ટ થાય છે. (તેજ પ્રમાણે જુઓ ૫ ૬ ની કડી ૩૩-૩૪-૩૫ ને નલ દમયંતીના દરેક પ્રસ્તાવની શરૂઆત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy