SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૬ ) दमयन्ती ઈતિ વચન સુણી કહિ સતી, તુમે સત્ય ભાખરૂં ગપતિ ! હવિ મુઝ આગન્યા આપે! ખરી,કિહાં સતી રહે અવસ્થિતિ કરી.૧૬૦ તુમે દૃષ્ટાંત કહિયા જે ઇ, તેણિ ઢઢ ચિત્ત હવું મુજ જોઈ; પાલસિ પૂજ્ય ! તુમારી આણુ, માહરે એક જિનવર અલ પ્રાણ. ૧૯૧ મુનિ— ૩ મુનિવર કહિ અહિં રહું મન વાળી, મિલસ્યે સ્વજન ‘તુને ચિરકાલિ; ક' સતીમય નીપા સાર, શાંતિનાથ મૂતિ મનેાહાર. ૧૬૨ ઇતિ મુનિવરને વચન કરી, શાન્તિભૂતિ 'નીપાઇ ખરી; પમંત્ર ન્યાસ કરી મુનિરાજ; મુરતિ દૃઢ કીધી જિનરાજ. ૧૬૩ પછે પ્રતિષ્ટી મુનિવર સિદ્ધ, સા મૂરતિ ભમી કરિ દીધ; ગુફામધ્ય ઇણિ થાનિક રહી, જિનપ્રતિમા પૂજેયા સહી. ૧૬૪ શાંતિજિનેસ્વર આરાધજો, યથાશક્તિ કરી તપ સાધજો; ઈત્યાદિક શિખ્યા દેઈ સાર, મુનિવર તિહાંથી કરે વિહાર. ૧૯૬૫ વથી તેના બંને હાથે। જેવાંને તેવાં ફેંકયુક્ત મૂળ સ્થિતિમાં આવી ગયાં. ત્યાર પછી ત્યાં કોઇ મહાપુરૂષને સમાગમ થતાં તેને પૂછતાં હજી કેટલેક સમય પતિવિયેાગ રહેશે તે જાણતાં તે અન્યત્ર રહેવા લાગી. પછી વિયેાગ સમય પૂર્ણ થયે, અને રાજાના માણસાની શોધથી અમુક સમયે રાજા–રાણીના મેળાપ થયો. જો પહેલેથી રાણીએ કહ્યું હાત કે મ્હારા વ્હાલા ભાઇએ મોકલ્યાં,” કે રાજાએ પહેલેથીજ કકણ ઉપર નામ વાંચ્યું હોત તો આવી સ્થિતિ ન થાત. પણ તેને અમુક સમયના વિયાગ ભાગવવાને હેાવાથી, રાણી ઉપર કલંક આવવાનું હેાવાથી, અને તેને શીલપ્રભાવ જાહેર થવાના હાવાથી ભાવિએ પહેલાં ભૂલાવ્યા. ૧ ૫૦ હજી ચિરકાલિ ૨ ૫૦ “પૂજા કરિઉ સેવિ મનિ સાર”. ૩ સેાળમા તીર્થપતિ. ૪ બનાવી. ૫ મન્ત્રાવડે મૂર્તિમાં પ્રભુત્વશક્તિ આણી. અંજન શલાકા જેવું. ૬ કરે, કર—હાથમાં. re . For Private & Personal Use Only નળદમયંતીરાસ. Jain Education International "3 www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy