________________
( ૩૪૮ )
નળદમયંતીરાસ
અંદ્રિગ્રહણ શંકા માણુજે, એહુને 'નિજકિકર જાણશે. ૮૭ રહિો દિવસ રૂચિં જેતલા, અધિક ન કહે... ઉપર તેતલા; પછે કહિસ્યા તિહાં મેહુલીસ કૂરિ, એકવાર એઠુ વંછિત પૂરિ.
भैमीउवाच
૯૧
વળતું તવ દમયંતી નદી, તું સાજન્ય સુધારસ નદી; મહાભાગ મળવત્તર વડુ, વિનયવંત દીસે એવડુ. ગ્રામનગરનુ વાસ વિશેષ, તે તું નિ સિ માં રેષ; છિ નિજ નિજ ખલિના વ્યવહાર,હસ્તી પ્રતિ ગ્રહે શિશુમાર.૯૦ મૂઢી અબલા અનાથી એહ, જીવિતદાન દેઈ તું જેહ; અંગ્રિહીનેં ન કરે રોષ, એ તુઝ ભલપણુ મોટા ચેપ. સ્વજનમાંહિં તું મુખ્ય ૪કરાત, તાહરા સહુ ગાસ્યું અવદ્યાત; તિ' અજગર મુખથી ઉગ્રહી, જન્મ અવર વળી દીધુ સહી. ૯૨ ઉત્તમ મધ્યમ વળી જઘન્ય, ત્રિવિધ માનવી છિ જગિ મન્તિ; રાદ્રરાનમાંહિ તું ગણુ વડા, ક્ષાર સમુદ્રમાં મીઠા વેરા, ૯૩ પિતા પિતા ! અંધવ ! તુઝ કહું, સકલ સહેાદર અધિકુ લહું; એક જિી તાતુરા ઉપગાર, કસીપરિ' કહેવાય સાર. કરી ઉપગાર ન લીજે છેઠ, મહાનુભાવનું લક્ષણ એહ; બિર્હિનિ સાથિ પરિણામ વિરુપ, કિમ કીજે વનેચર ભૂપ! ૯૫ કાસ ગૃધ્ર જે છે નિઃશૂલ્ક, તે વિવેક અરૂણાદય થૂક; કાક જેમ ભેાજી ઉચ્છિષ્ટ, લેાકમાંહિ તે હુયે અનિષ્ટ. નિદા મૂલ દ્વાર મૃત્યુનું, સ્થાનક સઘલા દુઃકૃત્યનું; એહવું લી ”પારિદારિક, વછે કવણુ સુયશ હારિક.
૯૪
૮૯
(6
૯૬
૯૭
""
૧ અંધીખાતે નાખવાને વ્હેમ. પ્ર૦ અગ્રિહ” ૨ ભ+આણુજે. મ આણુતી. ૩ પોતાના સેવક. ૪ ભીલ. ૫૫૦ જગિ મન્ન ખીહામણા જંગલમાં. ૭ કુવા. ૮ બહેન સાથે ખરાબ પરિણામ-ઇચ્છા ન રાખ. ૯ પરદારા, પરાયી સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
;
www.jainelibrary.org