SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩જો (૧૯૭) વિધાતાએ સે તુજ વશ કર્યો, વિધિ વિગ પાપે નવિ ડર્યો, સાચકળા હંસી એતલે, વળિ વળિ પ્રણમે નૃપ પય તેિ તળે. ૫૫ સુણ ભૂનાથ સાથ શાર્દૂલ, સકળ સંતને તે અનુકૂળ; પુણ્યશ્લેક તાહરી જગિખ્યાતી, તે વશ કીધા વિકટઆરાતિ.૫૬ અહે મન આણુ દઢ વિશ્વાસ, આવ્યાં તુજ વનિ કરવા વાસ; તું વિશ્વાસઘાતકી થયે, જેણે મુજ પતિ કર ગ્રહી રહ્યો. પ૭ જિહાંથી રક્ષણ જોઈએ દેવ! તિહાંથી ભય કિમ હવે હેવ! મહારાજ મુજ પતિ વ્યતિરેક, ખીરનીર કુણ કરે વિવેક!૫૮ તસ હણતાં કિમ વહશે હાથ, મુંચ મુંચ વલ્લભ નરનાથ! થા પ્રસીદ મુજને કરી મયા, દે પતિભિક્ષા આણું દયા!પ૯ ગ્રહિ આભરણ સર્વ એહનાં, રાખ અંગ અક્ષત દેહનાં હું બાળા બળિ જાઉં તુજ નામિ, ઊરણાં ઉતારૂં સ્વામિ. ૬૦ ગુરૂ આદેશિ વર્તવું ઘણું, શત્રુ સાથ શૂરાતનપણું દીન વિષે જે ધરવી દયા, મહાનુભાવ વિહુ લક્ષણ કહ્યાં. ૬૧ (અનુષ્ટ્રપ-છદ) “પુષ્પાવાવ, સુર રવિપુલ दीनेषु च दयालुत्वं, महतां लक्षणत्रयम्" ॥ પ્રાણપ્રિયા પાખે વલ્લભા, છવિત વિણ હશે દુર્લભા; અવર પંખી આ નાથ વિહીન, આશુ ટળવળી મરશે દીન. દર ઈતિ હંસીને વિવિધ વિલાપે, "સદય હૃદય નૃપ હુએ આપે; દિવ્ય રૂપ એતલે અદણ, વાણી અંબરે હુઈ વિશિષ્ટ. ૬૩ ૧ જબરા શત્ર. ૨ પ્રસન્ન. ૩ ખંડન કર્યા વિનાનાં. ૪ ગુરૂવડીલ જનેના હુકમમાં રહેવું. શત્રુઓની સાથે બાથ ભીડી પરાક્રમ બતાવવું, અને દીન પર દયાળુપણું રાખવું આ ત્રણ લક્ષણ મહાન પુરૂષનાં છે. ૫ દયા સહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy