SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક શ્રીનયસુન્દર વિરચિત— નળદમયન્તીરાસ. નમસ્કારરૂપ મંગલાર‘ભ. ( ઢાળ ૧ લી-રાગિણી રામગિરી. ) આતમબુદ્ધિ ધરી મન સાથેરે, વિશ્વ સભાળ્યું ત્રિભુવનનાચેરે; પૂરવજન્મમે પારેવા રાખ્યા રે, સે! સ્વામીએ દયાધર્મ દાખ્યા૨ે ૧ ( ઢાળ ટક ) દાચૈારે દયાધર્મ દુઃખ વિમેાચક, સકળ જનસુખકાર; સા સેાળમા તીન્થેસરૂ, હું નમું વારંવાર. અચિરા ઉયરે અવતરી, જિણે કર્યા હિત ૪એકાંતિ; જગમાંહે પઅહિત સમાવિયું, ઉતિણે નામ પામ્યા શાંતિ! ૩ ૧ આત્મવત્ સર્ચ મૂતેષુ છું તેવાજ બીજા બધા જીવાત્મા છે એમ જાણીને વિશ્વની સભાળ લીધી. તર્ક રૂપે એમ પણ અર્થ થઇ શકે છે કે મેધ વિશ્વનું જીવન હેાવાથી મેઘરથ રાજાએ પોતાની વાસ્તવિક પાળકબુદ્ધિ મન સાથે ધરી વિશ્વ (વિશ્વસેન રાજાની) સંભાળ લઇ ચિંતા દૂર કરી. તેમજ ત્રીજા જન્મમાં પ્રાણ સાટે કમ્મૂતરને બચાવી યાનું ખરું રહસ્ય દર્શાવ્યું હતું તે સ્વામિયે અહિંયાં પણ દયા ધર્મ દર્શાવ્યા. ૨ દુ:ખ દૂર કરનાર. ૩ ઉદરે કુખે. ૪ નિઃસ્વાર્થે અચળહિત સાચવ્યું. ૫મીથી થતું મરણ અહિત. ૬ સંવત્ ૧૬૬૪ માં વાચક શ્રીમેધરાજે પણ નળદમયંતી રાસ રચ્યા છે, જે ત્રીજા મૈક્તિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેની અંદર પણ શાંતિનાથનીજ સ્તવનારૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે, કારણ કે દમયંતીએ શ્રીશાંતિના ધ્યાનથી ગયેલું સુખ પ્રાપ્ત કર્યું હતું જેથી અંતે કવિયાએ પણ તેમનુંજ મગળ સ્તન્યું છે. ૭ “માય ઉઅર આવી કરી, દેશમાં નિવારિ મારિ; શાંતિ થઇ સહુ લેકને, શાંતિ નામ દિયા સારિ. ૨.” મા. ૩. પાનું ૩૭૪. શ્રીજિનહર્ષેજી; હરિબળ રાસે. .. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy