SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) રૂપાદક વર રાસ સૂક્ષ્મ આદર જીવઢ ખાણ, કૈપર્યાપ્તા અપર્યાપ્તા જાણ; ચારાશી લખયેાનિ મહંત, રૂન્ય જીવ તિહાં વાર અનત. ૩૩ આણે ભવે એનેરે ભવે, દૃઢવ્યા જીવ ભેદ નવ નવે; શ્રી અરિહંત— ૩૪ મૃષા વચન ખેલ્યા વળિ મિળી, એલાવ્યાં અનુમેઘાં વળી; શ્રી અરિહત— ૩૫ લિયાં અદત્ત લિવરાવ્યાં જિકે, અનુમોદી કર્મ આંધ્યા તિકે; શ્રી અરિહત~~ ૩૬ સેવાવ્યાં સેવ્યાં અબ્રહ્મ, અનુમેદી ખાંધ્યાં બહુ કર્મ; શ્રી અરિહત— મેલ્યાં મૂર્છા પરિગ્રહ પાપ, મેલાવ્યાં અનુમેદ્યાં આપ; શ્રી અરિહંત— પ્રાણિપાત અલીક વચન્ન, ચોરી મેથુન મૂર્છાયન્ન; E ७ ' . 30 39 ક્રોધ માન માયા ને લાભ, રાગ દ્વેષ પાપઘર થા. નિશિભાજન કીધાં કરાવિયાં, મહાપાતિક જે અનુમાદિયાં; શ્રી અરિહંત— ઇંણીપરે પંચ મહાવ્રત ધરી, વિરાધના જિકે મેં કરી; શ્રી અરિહંત—— ૧૨ ૩૩ ૧૪ કુલહુ કઠોરજ અભ્યાખ્યાન, ઐશુન્યતા પા૫ અસમાન; “ 92 ૧ ૭ રતિ-અરિત ને પિરપરિવાદ, માયામૃષાવાદ વિષાદ, મિથ્યાદર્શન શલ્યજ નામ, એ અઢાર પાતિકનાં ઠામ; ૮ ૩૭ ૩૮ Jain Education International ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૧ જેણે સુમનામ કર્મ આંધ્યું હોય તે. ૨ જેણે ખાદરનામ કર્મ બાંધ્યું હોય તે. ૩ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન આ છ પર્યાપ્તિ પૈકી જેને જેટલી શાસ્ત્રમાં કથી છે તે જીવ તેટલી પર્યામિચેવડે યુક્ત હોય છે તે તે પર્યાપ્ત કહેવામાં આવે છે અન્યથા અપર્યાપ્ત જાણુવા. ૪ જીરુ. ૫ અઢારે પાપસ્થાનક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy