________________
સ્વામીભક્ત સેવક (૧૪૭)
(અધૂરા-છદ). " आवतः संशयाना मविनयभुवनं चित्तनं साहसानां । दोषाणां सनिधानं कपटशतमयं क्षेत्र मप्रत्ययानाम् ॥ स्वर्गद्वारस्य विघ्नं नरकपुरमुखं सर्वमायाकरंडं । स्त्रीयंत्र केन सृष्टं विषमयचरितं प्राणिनां लोहपाशः
(વસંતતિલકા-ઈદ) एता इसति च रुदंति विषादयंति । निर्भासयंति रमयंति विडंबयंति ॥ एताः प्रविश्य सदयं हृदयं नराणां ।
किं नाम वामनयना न समाचरति ॥" રાજા શુદ્ર કરે ઈમ વાત, એતલે એક થયે અવદાત;
ગાઢ સ્વરે કે રેવે નાર, રાજા સુણુ ભણે તિવાર. ૮૦ કવણ નારી રેવે એ શુદ્ધ, વહેલો જોઈ આવ કહે ભદ્ર; રાયવચને ચાલે તે વીર, તે સ્ત્રી પાસે ગયે ગંભીર. ૮૧ પૂછે બાઈ કિશે તુમ શેક? જે મૂકે છે મેટી પિક;
તવ ગદગદ સ્વરે કહે સા બાળ, બિબય નામે નગર ભૂપાળ.૮૨ રાજ્ય સેય નૃપને હિતકરી, અધિષ્ઠાયિકા હું છું સુરી;
મરશે નૃપ તે દુઃખ અતુચ્છ, તિણે તાર સ્વરે રોઉ “વત્સ૮૩ શક સૂર વળતે કહે માય, મુજને કઈ કહે ઉપાય; જિણથી મરણ ન પામે રાય, તન નીરાગ ભૂપનું થાય. ૮૪ દેવી કહે રક્તગિરિ નામ, પર્વત એક અછે ઉદ્દામ; ત્યાં ત્રિનેત્રસુરને છે વાસ, ભૂપેટી એક છે તાસ. ૮૫
૧ શુરવીર. ૨ દેવી. ૩ ઘણું જ. ૪ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org