________________
સંધમર્યાદા
(૧૩૧ ) કરિ ગુણગેષ્ટિ અતિહિ ઉલ્હાસ, પધરાવે વળિ પ્રેમે આવાસ; સુખભર કાળ ગમે આપણે, દાને યશ વિસ્તારે ઘણે. ૧૩ એહવે સિદ્ધસેન ગણધાર, પરવાદિકશિકદિનકાર; જ્ઞાનરત્નકેરા ભંડાર, લીધો સકળ શાસ્ત્રને પાર. ૧૪ સૂરીશ્વર દેતા ઉપદેશ, વિહાર કરતા દેશ વિદેશ; ભરૂચ નગર પધાર્યા જામ, સકળ સંઘ મન હરખે તામ. ૧૫ એક દિન સંઘ પ્રતે વિનતી, સિદ્ધસેન બોલ્યા યતિપતિ,
શ્રીસંઘને પામી આદેશ, દેહુ શ્રીસિદ્ધાંત અશેષ, ૧૬ સુંદર સંસ્કૃત ભાષાઓં કરૂં, જે શ્રીસંઘ સાનિધ લહું ખરું; કહે વિચારી શ્રાવક જાણ, શ્રીસંઘને આદેશ પ્રમાણુ. ૧૭
(નોર્જત દ્રિાચાર્યો થાયધૂખ્ય:) ત્યા તવ શ્રીસંઘ વિચારે હિયે, વળતું ગુરૂમુખે શું બલિયે, પણું જવ ચૂક પડે ગુરૂ પ્રતે, તવ શ્રીસંઘ શીખ ધે હિતે.૧૮
તે ભણું શ્રાવક કહે નિટેલ, ગુરૂ તુમે શ્યા એ બેલ્યા બેલ; વીતરાગની લેપી આણુ, હિયે વિચારી નિરખે જાણ. ૧૯
શ્રીજિનવર તીરથ ગુણધાર, પૂરવ ચિદતણા ભણનાર; આગે બહુ મુતકેવળિ હવા, તમે તેથી પંડિત અભિનવા. ૨૦ તેણે જિનમુખે ત્રિપદિ લીધ, પ્રાકૃત ભાષાઓં રચના કીધ; તે જિનવચન ઉથાપે જેહ, અનંત સંસારી થાએ તેહ. ૨૧
એહવું મુખથી બોલ્યા ભણી, આલેયણ તુમ આવી ઘણી; ઘણું કિશું મુખ દાખું અમે, નિરખે શાસ્ત્ર નિહાળી તમે. રર સુણી વચન સદ્ગુરૂ કહે સત્ય, તમે કહ્યું તે માન્યું તહર
મહાનુભાવ મોટો શ્રીસંઘ, નિર્મળ પૂર્ણ પ્રવાહ સુગગ. ૨૩ જેહને માને ત્રિભુવનભાણ, કુણ મૂરખ લેપે તસ આણ; જે શ્રીસંઘ આયણ દિયે, તે અમે કર જે કીજિયે. ૨૪
૧ પ્રાયશ્ચિત-આલેચના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org