SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) ગુહ્યકથનોગ્રામનુજ ગુહ્ય પિરયા મનતણે, જે રાખે નિજ ચિત્ત, બેલ ન પાડે બાહરે, એહવા થડા મિત્ત. એક પાપી પ્રીતે મળી, લિયે વિચારે મર્મ પછે વિગેવે તેહને, એહવા કરે કુકર્મ. ઈમ જાણી ઊતાવળી, કિસી ન કીજે વાત; કસિ પહેચે જે આપણે, તેહને દીજે ધાત. (રેખતા-છંદ) “જસહી કહી રે સખી દુઃખ ન દાખિયે, પેખી પુરૂષ પ્રધાન મને મતિ ભાખિયે, વાત પડે વિભચાર ખળાં મુખ જે ચડે, વિણસે દૂધ પડયું જે જિમ કાચે ઘડે. મિત્તા તે પરમાણુ જે મિત્તા પતિ હણે, એક કને લેઈ ગુહ્ય કહે બીજા કને, પરિહરિએ તે સંગ દૂર ન વંછિયે, પત્થર ચાંપે હાથ કળે કરી ખંચિયે.” ૨ ઈમ જાણી કુંવરી ચતુર, નાલે કેઈને મન્ન; મદન નડે પણ આકરે, ન રૂચે પાણી અન. ચતુર સખી છે શ્રીમતી, જાણે અંગિત સોય; પણ તે કથન ન કહી શકે, લાજ ન લેપે કેય. એક દિન રયણીને સમે, નાવે નિંદ લગાર; તવ તે સેહગસુંદરી, આવી ગેખ ઉદાર. નિરૂપમ નગર નિહાળતી, પામી અતિ ઉલ્લાસ; એહવે એક ધનપતિતણે, તેણે દીઠે આવાસ.. મંદિર તે ધનપતિતણે, નિરૂપમ નાટિક હોય; - ૧ છાની વાતનું રહસ્ય. ૨ ફજેત કરે.૩ ચિત્તની વિચારણાનો મર્મ. ૪ કામદેવ. ૫ ચિહે–ચાળા ઉપરથી. ૬ રાત્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy