SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદકુંવરરાસ, ગુરૂવિણ જીવ કુગતિ રડવડે, ગુરૂથી ઉચી પદવી ચડે, કેશીગુરૂ પ્રદેશીભૂપ, જિમ પડતે રાખે ભવપ. ૨૯ જેણે બાળપણથી ધૂ, માઈ પ્રમુખ ભણાવ્યા ગુરે; જેણે જૈનતણી દેઈ દીખ, ઉત્તમ ધર્મ શિખાવ્યાં શીખ. ૩૦ જેણે દીધું સમકિતદાન, જેણે ભણાવ્યાં ગ્રંથાન; જેણે શીખવ્યા વિનય વિચાર, જેહત માટે ઉપકાર. ૩૧ તે ગુરૂપય નિત જોઈપીજિયે, તેય ઉસકળ નહિ થીજિયે, હું છું મૂઢ માનવબાળ, સુપ્રસન્ન હે સુગુરૂ દયાળ. ૩૨ કર્મ પાપને દૂર કરે, શ્રી અરિહંત ધ્યાન મન ધરે, ભાવના બારે ભાવે સદા, સ્તવે એક જિનવર–ગુણ મુદા. ૩૩ મેઘતણી પરે વરસે વાણિ, રૂપ પુરંદર ગુણમણિ ખાણિ; ગુણમંડણ સંયમી સુજાણ, નિત આરાધે જિનવર આણ. ૩૪ પદ પઢમક્ષર ઉત્તમ નામ, તે સહિ ગુરૂને કરિ પ્રણામ; લહિ પ્રસાદ સૂધ સર્વને, મહેલી બેલ સકળ ગર્વ. ૩૫ આગે કવિજન હુઆ અપાર, તે સર્વેને કરી જુહાર વિબુધ સંત જાણે ઉપકાર, ફૂડું હોય ત્યાં કરે સાર. ૩૬ કવિતા કવિત કરી સહકે કહે, “કવિતભાવ તે વિરલા લહે, પસોઈ કવિત જેણે દુમિન દહે,–પંડિતજન પરખી ગહગહે. ૩૭ શારદ માત વીસ મુજ અંગિ, કરશું કવિતા રૂડે રંગ; સુણતાં સરસ સુધાબેલ, હર્ષતણ વધશે કલ્લોલ. ૩૮ ૧ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લેકસ્વરૂપ, બધિદુર્લભ અને ધર્મભાવના આ બારે બાવના ભાવવી. ૨ નમસ્કાર–પ્રણામ. ૩ સંભાળી લેશો–સુધારી લેશો, ૪ ભાવના રહસ્યને સમજનારા મનુષ્યો કોઈક જ છે. ૫ શત્રુ સારી કવિતા જોઈને બળી મરે અને પંડિત આનંદમાં લીન થાય. ૬ મનને બોધ આપી–હૃદયને સુબોધથી વેધનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy