________________
(૩૭૨) નળદમયંતિ-રાસ અણસણ પાળી નિરતિચાર, પાપે હમેં સુર અવતાર;
ધનદ નામે ભંડારી થાય, લોકપાલ ઉત્તર દિશિરાય. ૧૨ દવદંતી મટી મહાસતી, સતીમાંહિ તે મોટી સતી; ચારિત્ર પાળી અણસણ મૂઇ, ધનદતણે ઘર દેવી હુઈ. ૧૩
(દુહા-) તે દેવી તિહાંથી ચવી, પુર પઢાલ નિવાસ;
હરિચંદ રાજા રાજીઓ, પૂરે પ્રજાની આશ. તે નૃપ ઘર બેટી હુઈ, કનકવતી તસ નામ;
અન્યદા તિણ રાયે રચે, સ્વયંવર અતિ અભિરામ. ૨ ધનદ લેકપતિ આવીએ, ધરતે પ્રીતિ અપાર;
કનકવતીને પરણિયે, યદુ વસુદેવ કુમાર, બારવતી નગરી જઈ, વિલસે સુષ્મ અશેષ,
અન્યદા ભરતેસર પરે, ભાવન ચડી વિશેષ. ભાવ બળે કર્મ ક્ષય કરી, પામી કેવળ સાર; કનકવતી મુગતે ગઈ, પામી સાખ્ય અપાર. તે પણ ધનદ સુરેસરે, પામી સમકિત સાર;
આપણુપું અજાલીને, લહશે *નર અવતાર. ભવ થેડામાંહિ અબૂઝશે, લડશે શિવપુરરાજ,
ઈમ જાણી ઉત્તમ તુલ્લે, સારો આતમકાજ. દાન શીળ તપ ભાવના, ચિહુ પરિ જિનવર ધર્મ, પામીને આરાધજે, લહેજે અવિચળ થશર્મ.
૧ સુધર્મ નામના પહેલા દેવલોકમાં દેવતા થયા. ૨ નાશ કરીને. ૩ આત્માને નિર્મળ કરીને. ૪ મનુષ્ય જન્મ. ૫ પ્રતિબોધ પામશે. ૬ મોક્ષ. ૭ સુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org