SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૮) નળદમયંતિ-રાસનળ હુએ જે કાળે ઘણે, જાણ્યું કારણ ભાવઠતણે ગજશીખ્યાદિક દાન ઉપાય, એણે લક્ષણ જાણે નળરાય. જિમ તિમ કરી અણુ ઈહાં, હું જાણું છું નળ છે તિહાં તવ રાજા પૂછયું પરધાન, મંત્રી મતિસાગર જે નામ. ૧ તવ મંત્રી બોલ્યા નૃપ સુણે, સ્વયંવર માંડે ભીમીત; કુડે એ માંડે પરપંચ, તેઓ દધિપન ‘સબળે સંચ; ૨ દધિપત્ર સાથે નળ આવશે, જે નળ તિહાં જીવતા હશે સ્વયંવર નામે તે કેમ રહે, નિજ નારી જાતી કીમ "સહે? ૨ નારી રેસ પશુ નવિ ખમે, રેસે ભરિયા આતમ દમે; એક વસ્તુના અરથી દેય, વયર સુણે એહ કારણ હેય. ૨ વળી એક સુણે “અહિનાણુ, અશ્વ હૃદે વિદ્યાને જાણ; નળ વિદ્યાયે અતિ છે વડે, સ્વયંવર દિન કહે ટૂકડે. ૨ અશ્વ વિદ્યાને જેરે કરી, હુડક આવશે આદર કરી દધિપન લેઇ આવે સોય, નિચ્ચે જાણે તે નળ હોય. ૨ (દુહા.) ભીમીએ દૂત પઠાવિયે, જિહાં છે દપિન રાય તેહ જઈને વીનવે, સાંભળ તું ભુવિરાય. ભીમરથ રાયે માંડિયે, ભીમીસ્વયંવર રંગ; ચૈત્ર શુદિ પાંચમ દિને, હેશ ઉત્સવ જંગ. દિન થોડા હિવ ક્યું કરૂં, વહેલે ના કેણુ; વાટે હું માં પડયે, મેડે આવ્યે તેણ. ૧ વિપત્તિ-પીડા. ૨ હાથીને કબજે લેવાની વિદ્યા-કળા. ૩ જુઠો પ્રપંચ. ૪ બળવાન ઉપાયથી. ૫ બીજાને વરતી કેમ સાંખી શકશે ? ૬ સ્ત્રી સંબંધી અયુક્ત વર્તન જોતાં પશુઓને પણ ગુસ્સો આવે સહન કરી શકતાં નથી અને લડી વઢી મરણ સુધાંત સ્વીકારી લે છે. ૭ ઇમછા કરનારા-ગરજી. ૮ નિસાની. - - - - - - - - -- - - - - . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy