SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર રાસ. ૧૬૭૨. કુમારપાળરાસ. ૧૬૭૦. નવતરવરાસ. ૧૯૭૬ કાતિક ૦)) ભરતબાહુબળીરાસ. ૧૬૭૮ (આજ ગ્રન્થ.) વિશસ્થાનકતપરાસ. ૧૬૮૫. શ્રેણિકરાસ. ૧૬૭૫ લગભગ. સુમિત્રકુમારરાસ. ૧૬૭૦. સ્થૂલિભદ્રરાસ. ૧૬૬૮. હિતશિક્ષારાસ. ૧૬૮૨. હીરસૂરિરાસ. ( અમે તરફથી છપાય છે. લગભગ સાત ફેરમાં છપાયા છે.) તથા વિશી, સ્તવનાવલિ, અને કેટલીક સ્તુતિઓ, સઝા ઈત્યાદિ. આથી વિશેષ અને રાસાને જે જણાવેલું છે તેથી વધુ કાંઈ જાણવાનું બની શક્યું નથી. તપગચ્છના ૫૯ મા પટ્ટધર શ્રીવિજયસેનસૂરિ –કવિએ પિતે તે જયસિંહ નામ શ્રીવિજયસેનસૂરિને ઠેકાણે લખ્યું છે. જુઓ– “હીરતણે ૮ પાટે હવે, જયસિંહપદ ગુણવંત, પાનું ૧૦૨ “જગગુરૂને શિષ્ય એ ખરો રે, દીસે બહુ ગુણગ્રામ; ત્યાં દિલીપતિ થાયતેરે, સૂરી સવાઈ રે નામ.૩”પાનું ૧૦૨ “હીર વચન દીપાવતેરે, જ્યસિંહ પુરૂષ ગંભીર; જિણે ગચ્છ સંઘ વધારિયે, ગયે ન જાયે હીર.પાનું ૧૦૩ “તે જયસિંહ ગુરૂ માહરેરે,વિજયતિલક તસપાટ;૧૦પાનું ૧૦૩ –એમની પાટે શ્રીવિજયતિલક અને એમની પાટે શ્રીવિજયાનંદસૂરિ થયા તેમને ગુરૂ માની તેમની કૃપાથી ખંભાતમાં રાસ રચે છે, એમ કર્તાએ જણાવેલું છે. આ ઉપરથી દ્વિતીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy