SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કથન મુજબ અન્ય માટેના સરસ્વતીપ્રસાદ ઋષભને મલ્યા, તેથી તે ઉત્તમ કાવ્યે કરવા લાગ્યા, અને વિદ્વાન કવિ ગણાયા. ઋષભ માટે આવી દંતકથા છે. જેનામાં એવી પણ એક માન્યતા છે કે— ચૈત્યવન્દન ઇત્યાદિ ભાવપૂજામાં, સમુદાયમાં, અને બીજી કેટલીક ખાસ ક્રિયામાં સાધુઓએ તે નહિજ પરન્તુ શ્રાવકોએ પણ અન્ય વર્ગના કરેલા સ્તવનાદિ સ્તવવા કે ભજવા નહિ ! પણ, પેાતાનાં બનાવેલાં સ્તવનાદ્ધિથી પાતે સ્તવી શકે, અથવા તે સાધુઓનાં બનાવેલાં સ્તવનાથી ! આવી એક જાતની પરપરામાંથી આ ઋષભદાસ શ્રાવકને મુક્ત કરવામાં આવ્યા છે. અર્થાત્ ઋષભદાસ શ્રાવકનાં બનાવેલાં સ્તવનાદિ ખુશીથી અન્ય શ્રાવકે પણ ભાવપૂજામાં, સમુદાયમાં, કે ક્રિયામાં ઉચ્ચારી શકે, એવી છૂટ આપેલી જણાય છે. આવી લાકમાન્યતા છે. પરંતુ શ્રીહેમાચાર્યે સિદ્ધાચલપર મહારાજા કુમારપાલ સહિત મહાકવિ ધનપાલ શ્રાવકકૃત સ્તવન સ્તર્યું હેતું. તેમજ સેનપ્રશ્નમાં આ ખામેના પ્રશ્નના ઉત્તરમાં સાફ કથન છે કે - તે શુદ્ધજ છે” અને તેથી શ્રાવકોના કથેલાં પણ ખેલવામાં ચાલી શકે. " सेनप्रश्ने चतुर्थपल्लवे प्रश्न ८०: प्रश्नः - श्राद्धकृतस्तुतिस्तोत्राणि मण्डल्यां कथयितुं शुद्धयન્તિના તિ. ઉત્તરજીવન્તીતિ. ઋષભની કૃતિઓ. સવ. ૧૬૮૮. નામ. રાહિણીયારાસ. સિદ્ધશિક્ષારાસ.(?) Jain Education International .... પાટણ ત્રીને ભડાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy