SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ नमः श्री शान्तिदेवाय. ગ્રન્થકારે. શ્રીભરતબાહુબળીરાસ, કર્તા શ્રાવક ઋષભદાસ. સંવત્ ૧૬૭૮. જેમ કઈંક કઇંક શ્રાવકોએ પણ સાધુઓની માફક રાસેા રચ્યા છે, તેમ શ્રાવકે બીજા શ્રાવકે કરતાં સારા પ્રમાણમાં અને ઉત્તમ કૃતિના રાસા, સ્તવના અને થાયેા વગેરે બનાવ્યુ છે. કહેવાય છે કે આ શ્રાવક ઉપર સરસ્વતીની સમ્પૂર્ણ પ્રીતિ–મહેરબાની હતી, અને તેનું કારણ આ મુજબ બન્યું કહેવાય છે. શ્રીમહાવીરની ૫૮ મી પાટે જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરિ હતા. તેમની પાટ ઉપર સવાઇજગદ્ગુરૂ, એવું બિરૂદ ધરવાવાળા શ્રીવિજયસેનસૂરિ ૫૯ મા થયા. આ સૂરિની પાસે શ્રાવક ઋષભદાસે વિદ્યાભ્યાસ કરવા માંડયેા હતેા. એક રાત્રિએ પોતાના શિષ્યસારૂ સરસ્વતીદેવીને પ્રસન્ન કરીને શ્રીવિજયસેનસૂરિએ પ્રસાદ–( લાડવા ? ) મેળવ્યેા હતેા, કે જે પ્રસાદ– ( લાડવા ? ) રાત્રિના ઉપાશ્રયમાંજ સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં આવ્યે. આથી તે પ્રસાદ પાતેજ આરાગી લીધે ને મહત્ વિદ્વાન થા. સવારના ઊઠતાંજ પેતે— << પ્રહ ઊઠી વન્દૂ, રિખવદેવ ગુણવન્ત, “ પ્રભુ બેઠા સાહે, સમવસરણ ભગવન્ત; "" ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાલે ઇન્દ્ર, “ જિનના ગુણ ગાવે, સુરનર નારીના વૃન્દ.” એ અને બીજી કેટલીક ચેચે બનાવી. જેમાં સહુથી પહેલી કૃતિ આ જણાવી તેજ છે. ‘ રામનુ સ્વમ ભરતને ક્લ્યુ* * એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy