________________
(૯૮)
ભરતબાહુબલી તીર્થંકર નર અવરને એ, માનવ સહી કહેવાય; ક.
તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય. ક. ૮ લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિયે કેટ;
એહમાં અંતર અતિ ઘણે એ, જિમ ઘઉં બાજરલેટ, ક. ૯ મહેમાચાર્ય પ્રમુખ કવીએ, મહાકવી તસ નામ; ક.
સિદ્ધસેન દિવાકરૂ એ, જિણે કીધાં બહુ કામ. ક. ૧૦ વિક્રમરાય પ્રતિબંધિયે એ, બહુ વરષ દાન;
ઈસા કવિપદરેણુકા એ, હું નહીં તેહ સમાન. કે. ૧૧ ઈસા કવિના વચનથી એ, સુણત હુઓ કાંઈ જાણ; ક.
બેલ વિચાર હરખે કહ્યું છે, કરી કવિજન પ્રણામ. ક. ૧૨ હેમચરિત્ર કરે રાષભનું એ, આણું મન ઉલ્લાસ; ક. સેય સુણ વળી મેં એ એ, ભરતેશ્વર નૃ૫ રાસ. ક. ૧૩
(દુહા) રાસ ર નૃપ ભરતને, રાષભતણો સુત તેહ;
આ વીસીમાં વળી, ઊગી ઊગે જેહ. (ઢાળ ૮૦ મી-દેશી ચઢરે સિંધાસણ સાર-રાગ ધનાશ્રી.) ઊગીને ઊગીઓ જેહ, જીવિત તસ ખરૂં એ;
જ! નિત્ય તેહનું નામ, ધ્યાન તેહનું ધરૂં એ. ૧ ઇસા જગ પુરૂષ પ્રમાણ, બીજા શાવલી એક
આથમી આથમ્યા જેહ, કીતિ ગુણ ગાયા વળી એ. ૨ કાલિકસૂરિએ જેહ, અધમને કુળ થયે એક
માતે મહીષ શત પંચ, મરી ગતિ ગયે એ. ૩ અભવ્ય એ જીવ અસાર, ભમતે સહી સદા એ; જન્મ જરા અને મરણ, છુટે નહીં કદા એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org