SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવિચારવૃત્તાન્ત ( ૭૫ ) સકળ વસ્તુ પામી જે હાર્યાં, તે નર મૂરખમાંહિ; રચણુ ચિંતામણિ સરીખા નરભવ, તેહ ફરીફરી કયાંહિ. સ. ૪ માનવના ભવ વિષ્ણુ નહીં સચમ, સયમ વિષ્ણુ નહીં સિદ્ધ; સિદ્ધિવિના નવ છૂટે કાઇ, ચાગતિદ્ર પ્રસિદ્ધ મ. ૫ ( દુહા. ) ચાગતિ માંહિ કરે સહી, તૃષ્ણા વાદ્યા જત; ૧ ૨ ઇષ્ણુ વચને ભરતેશ્વરૂ, સમન્યા આપ અત્યંત. (ઢાળ ૬૦ મી-ઢશી રત્નસાગરના પ્રથમ પાડાની. ) ભરત કહે હું જગમાં ભૂડા, ધન્ય મુજ અંધવ આજરે; મુજ માટે એ ભાઇ અઠ્ઠાણુ, મૂકી આવ્યા રાજરે. મન ચિતે મેં રાજ્ય ગ્રહીને, શું સાધ્યુ 'નિજ કાજર ? ! ઘણા પુરૂષને મેં ་મહી આપી, નવ રાખી ભાઇલાજરે. પગે લાગીને કહે ભરતેશ્વર, લ્યા તુમ પાછે દેશરે; ઋદ્ધિ રમણિ સુરસુખ ભાગવિયે, ન કરૂ હવે કલેશરે. ૩ ઋષભ કહે શુ મેલે પુત્તા ? ચૂકી ભરતરિદશે; મહા સત ધૈર્યતણા એ ધારી, ન તરે ચેાગગય દરે. તવ મનર્ચિ'તે નૃપ ભરતેશ્વર, આપુ' એહને આહારરે; ગાડાં પાંચસે* લાડુ રિયાં, અણાવતા તેણી વારરે. ભરત કહે મુને ! લાડુ લીજે, મુજને તારા આજરે; ઋષભ કહે રાજપિંડ ન કરૂપે, તવ જા'ખા મહારાજરે. ઇંદ્ર કહે ખિન્નખેઃ મ થાઓ, ધેા શ્રાવકને દાનરે; સ્વામિવત્સલ પસખરાં કીજે, નિપાઇને અન્ન પાનરે. ( દુહા ) ઈષ્ણુ વચને નૃપ હખિયા, તૈડયા સ્વામી સાર; અહી સાજન નિત્યે કરો, સૂકા તુમ વ્યાપાર. S ૧ મેાક્ષ, ૨ વિષય વાસના-ઈચ્છા. ૩ આત્મકલ્યાણનુ કાર્ય. ૪, પૃથ્વી. ૫. ઉમા. ૯. શ્રાવક વર્ગ, ૭. સાવદ્ય વ્યાપાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy