SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આમાં તીર્થંકરા અવશ્ય તેજ કાળે મેક્ષગામી હોય છે. ચક્રવતીએ મેાક્ષ, દેવલાક, અને નરક એ ત્રણે ગતિમાં ગમે તેમાં જઈ શકે છે. G વાસુદેવે ભવિષ્યમાં પરમાત્મદશા ભજવાવાળા છે તે નરકેજ જનારા હોય છે, કે જે લક્ષ્મણને નરકપ્રત્યે જવુ પડયુ છે. ઉત્તમ પુરૂષો થઈ પણ, તે જન્મથી ચ્યવીને પ્રમાણે શ્રીકૃષ્ણ અને બળદેવા અવશ્ય મેક્ષ યા દેવલેાકગામી હોય છે, જે પ્રમાણે શ્રીકૃષ્ણ'' ખળભદ્ર પાંચમે દેવલેાકે અને લક્ષ્મણઅડધુ શ્રીરામચ'દ્રજી મોક્ષે ગયા છે. G પ્રતિવાસુદેવા પણ નિયમા ભવાન્તરે મેક્ષે જનારા છતાં, તે ભવથી વીને તે અવશ્ય નરકેજ જનારા છે, જે પ્રમાણે રાવાદિને નરકપ્રત્યે જવુ પડયુ છે. કે આવા ત્રેસઠ પુરૂષામાં વીશમા શ્રીમુનિસુવ્રતસ્વામીના તીથ માં–શાસનમાં શ્રીરામચંદ્ન ૮મા અળદેવ, લક્ષ્મણુજી ૮મા વાસુદેવ, અને રાવણ ૮મા પ્રતિવાસુદેવ હતા, કે જે શ્રીમુનિસુવ્રતસ્વામીને નિર્વાણુ થયાને આજે ૧૧૮૬૪૩૯ વર્ષ પૂરાં થયાં છે. લગભગ G સાંસારિક લાભથી અનેક યુદ્ધાદિ, આરંભ પરિગ્રહ તથા વિષયાનંદમાં મગ્ન હેાવાથી, અને નિવૃત્તિ માથી વિમુખ રહેવાથી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયમે કરી અધોગતિગામીજ હેાય, એવા જૈનસિદ્ધાન્ત છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ અને અર્ધચક્રી ગણાય છે. તે ત્રણ ખંડને સાષનારા છે. પ્રતિવાસુદેવ, વાસુદેવાના પ્રતિસ્પતિ ગણાય છે, અને તેઓનુ` મૃત્યુ વાસુદેવાના હાથેજ થાય છે. પ્રતિવાસુદેવે મેળવેલાજ ત્રણ ખા વાસુખ મેળવે છે, જેમ રાવણે મેળવેલા લક્ષ્મણે જીત્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy