________________
૫૪
ભવને ન મેળવે ! જ્યારે આ બન્ને મળે ત્યારે તત્કાળ અદ્વૈતાને દ્વૈતબ્રહ્મ બની જાય અને ઢાકાને સભળાવે કે મનુષ્યા ! હું શ્રી ભાગવુ છુ, ઇન્દ્રિયરસામાં મગ્ન છું, ધનધાન્ય રાખું છું, પ્રત્યાદિ જે કરૂં છું તે સર્વે માયા પ્રપંચ છે ! હું તો સદાહી અલિપ્તજ બ્રુ ! આવે ભ્રષ્ટચારી બ્રહ્મજ્ઞાની, મૂર્ખ લેાકાને એવી રીતે ભ્રષ્ટ કરે છે કે તેનું ચિત્ત સન્માર્ગે લાગવા દેતાજ નથી. દુર્ગતિને અધિકારી જીવ ખાદ્ઘદૃષ્ટિ હેાવાથી બાહ્વામા ગણાય છે.
,,
તેવીજ રીતે શ્રીરામચંદ્રને, લક્ષ્મણને અને રાવણને શલાકા-મહત્ત્પુરૂષતરીકે માનવામાં આવેલાં છે. દરેક ઉત્સપિણી, અને અવસર્પિણીના પ્રમાણવાળા એવા કાળમાં, ૬૩-૬૩ શલાકા પુરૂષષ થાય છે. શલાકા પુરૂષમાંથી કેટલાક પુરૂષો તેા તેજ ભવમાં નિર્વાણુ પામીને પરમાત્મ પદને આધારે છે. શેષ ત્યાર પછીના ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પોતાને ખાકી રહેલાં શુભાશુભકાંનાં ફળ ભાગવી તે પછી પરમાત્મપદ પામે છે. ૬૩ શલાકાપુરૂષે ત્રિઇિરશાાપુરુષ-આ પ્રમાણે ઢાય છે.
સંખ્યા.
૨૪
૧૨
૩
ટ
Jain Education International
--
૫૬.
તીર્થંકરે, અથવા તીનાથે,
ચક્રવર્તી રાજાઓ,
વાસુદેવ, અથવા નારાયણું. અળદેવ, અથવા રામ. પ્રતિવાસુદેવ.
શલાકા અથવા મહાનપુરૂષ.
For Private & Personal Use Only
www.jainelibrary.org