________________
૩૩૨
શ્રીકેશરાજમુનિકૃત. ધીજ કરી ધૃતિ આદરીરે, દેખે લેક અશેષરે. ન'. પરમ. ૩૮ હસી બેલાવી તબ જાનકીરે, નં. પ્રાણનાથ અવધાર;
હુથી સ્યાણે કુબેરે, ન કરિઉં કામ વિચારરે. નં. પરમ. ૩૯ વાત કહેતા વિરચીયારે, લવણકુશના તાત;
ઉછા તો ઓછી કરે રે, પુરે પૂરી વાતરે. નં. પરમ. ૪૦ જૂઠી જાણે છે મુમ્હરે, તે પહૂિલી છે દંડરે; પાકરિચ્યું હું સહરે, ધીજતણું પિણ મંડરે. ન. પરમ. ૪૧ રામ કહે ભદ્રે ! સુણે રે, મે નવિ જાણું ડિરે; અબહિ જાણું છું નહિરે;
લેક કરે મુંહ મોડિરે. ન. પરમ. ૪૨ કવિતઃ–“ઓછા તે નર જાણ કી ઉપગાર ન જાણે,
તુરત રીસ મુખ ચાઢિ પખ જૂઠારે તાણે મરમ પરાયા દાખિ ગુણ પિતાના ગાવે, આ છે નિર્લજ નિડર મુંહ કહિકે નટ જાવે, લેક તિકે બુરી ગારને નીચ માણસ જાણે સહી,
જા સુખવાહ છવકે તો એછા સંગતિ કીજે નહી. ૧” ૧ ધીરજ. ૨ સીતાં.
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org